દેવભૂમિ દ્વારકામાં અક્ષય તૃતીયાનો ભવ્ય ઉત્સવ – દર્શન સમયમાં ખાસ ફેરફાર જાહેર
દેવભૂમિ દ્વારકામાં 20 એપ્રિલના શુભ દિવસે અક્ષય તૃતીયાનો પાવન ઉત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવનાર છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો દ્વારકાધીશ મંદિર ખાતે દર્શનાર્થે પહોંચે તેવી સંભાવના છે. જેને ધ્યાનમાં રાખીને મંદિર પ્રશાસન દ્વારા દર્શન વ્યવસ્થામાં ખાસ ફેરફારો કરવામાં આવ્યા છે. સવારે દર્શન સમય અને આરતી કાર્યક્રમ સવારે 6:30 વાગ્યે મંગલા આરતી સાથે દિવસની શરૂઆત…