Skip to content
  • હોમ
  • વિડિઓ
  • ઈ-પેપર
  • શોધ
  • ઉપયોગી માહિતી
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • શહેર
    • અમદાવાદ
    • અમરેલી
    • આનંદ
    • કચ્છ
    • ગાંધીનગર
    • ગીર સોમનાથ
    • જામનગર
    • જુનાગઢ
    • દેવભૂમિ દ્વારકા
    • નવસારી
    • પંચમહાલ
    • પાટણ
    • પોરબંદર
    • બનાસકાંઠા
    • બોટાદ
    • ભરૂચ
    • ભાવનગર
    • મહીસાગર
    • મેહસાણા
    • મોરબી
    • રાજકોટ
    • વડોદરા
    • વલસાડ
    • સાબરકાંઠા
    • સુરત
    • સુરેન્દ્રનગર
  • સબરસ
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • શહેર
    • અમદાવાદ
    • અમરેલી
    • આનંદ
    • કચ્છ
    • ગાંધીનગર
    • ગીર સોમનાથ
    • જામનગર
    • જુનાગઢ
    • દેવભૂમિ દ્વારકા
    • નવસારી
    • પંચમહાલ
    • પાટણ
    • પોરબંદર
    • બનાસકાંઠા
    • બોટાદ
    • ભરૂચ
    • ભાવનગર
    • મહીસાગર
    • મેહસાણા
    • મોરબી
    • રાજકોટ
    • વડોદરા
    • વલસાડ
    • સાબરકાંઠા
    • સુરત
    • સુરેન્દ્રનગર
  • સબરસ

  • સલાયામાં રખડતા શ્વાનોનો આતંક બંદર રોડ પર એક જ દિવસે 7 લોકોને કરડ્યા; એક મહિનામાં 195 કેસ, બાળકોને બહાર મોકલવામાં માતા-પિતાનો ભય.
    દેવભૂમિ દ્વારકા | શહેર

    સલાયામાં રખડતા શ્વાનોનો આતંક બંદર રોડ પર એક જ દિવસે 7 લોકોને કરડ્યા; એક મહિનામાં 195 કેસ, બાળકોને બહાર મોકલવામાં માતા-પિતાનો ભય.

    Bysamay sandesh February 17, 2026

    દેવભૂમિ દ્વારકા / સલાયા:દ્વારકા તાલુકાના સલાયા શહેરમાં રખડતા શ્વાનોનો આતંક દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. ગઈ કાલે બંદર રોડ વિસ્તારમાં એક જ દિવસે જુદા જુદા સ્થળોએ શ્વાનોએ સાત લોકોને કરડવાના બનાવો સામે આવતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને એન્ટી-રેબીઝ ઈન્જેક્શન સહિતની સારવાર આપવામાં આવી રહી…

    Read More સલાયામાં રખડતા શ્વાનોનો આતંક બંદર રોડ પર એક જ દિવસે 7 લોકોને કરડ્યા; એક મહિનામાં 195 કેસ, બાળકોને બહાર મોકલવામાં માતા-પિતાનો ભય.Continue

  • ખંભાળિયા–જામનગર હાઈવે પર ગંભીર અકસ્માત બ્રેકડાઉન ST બસને પાછળથી ટ્રકની ટક્કર; રીપેર કરતા કારીગરો અને કંડક્ટર ઇજાગ્રસ્ત.
    જામનગર | દેવભૂમિ દ્વારકા | શહેર

    ખંભાળિયા–જામનગર હાઈવે પર ગંભીર અકસ્માત બ્રેકડાઉન ST બસને પાછળથી ટ્રકની ટક્કર; રીપેર કરતા કારીગરો અને કંડક્ટર ઇજાગ્રસ્ત.

    Bysamay sandesh February 17, 2026

    દેવભૂમિ દ્વારકા / ખંભાળિયા:ખંભાળિયા–જામનગર હાઈવે પર દાંતા ગામ નજીક આજે વહેલી સવારે થયેલા માર્ગ અકસ્માતમાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત બન્યા હોવાની માહિતી સામે આવી છે. બ્રેકડાઉન થયેલી ST બસને પાછળથી ટ્રકે ટક્કર મારતા આ અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં બસની રીપેરિંગ કરી રહેલા બે કારીગર અને બસના કંડક્ટરને ઇજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે જામ…

    Read More ખંભાળિયા–જામનગર હાઈવે પર ગંભીર અકસ્માત બ્રેકડાઉન ST બસને પાછળથી ટ્રકની ટક્કર; રીપેર કરતા કારીગરો અને કંડક્ટર ઇજાગ્રસ્ત.Continue

  • 17 વર્ષ સુધી ચાલતી રહી ‘શેર ઠગાઈ’: જામનગરના ઓર્થોપેડિક ડોક્ટર સાથે ₹41.86 લાખનો વિશ્વાસઘાત.
    જામનગર | શહેર

    17 વર્ષ સુધી ચાલતી રહી ‘શેર ઠગાઈ’: જામનગરના ઓર્થોપેડિક ડોક્ટર સાથે ₹41.86 લાખનો વિશ્વાસઘાત.

    Bysamay sandesh February 17, 2026

    જામનગર:શહેરના જાણીતા ઓર્થોપેડિક સર્જન સાથે થયેલી લાખો રૂપિયાની શેર માર્કેટ ઠગાઈનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. અંબર ચાર રસ્તા નજીક હાડકાંની હોસ્પિટલ ચલાવતા ડો. કિશોર સાજનમલ મહેશ્વરીએ સિટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે મુંબઈના શેરદલાલો અને બ્રોકર કંપનીઓએ તેમની સાથે રૂ. 41.86 લાખની છેતરપિંડી કરી છે. વિશ્વાસ પર આધારિત રોકાણની આ…

    Read More 17 વર્ષ સુધી ચાલતી રહી ‘શેર ઠગાઈ’: જામનગરના ઓર્થોપેડિક ડોક્ટર સાથે ₹41.86 લાખનો વિશ્વાસઘાત.Continue

  • આજથી રાજ્યભરમાં CBSE બોર્ડ પરીક્ષાનો પ્રારંભ – ધોરણ ૧૦માં ૪૫ હજારથી વધુ, ધોરણ ૧૨માં ૩૫ હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષામાં જોડાયા
    અન્ય

    આજથી રાજ્યભરમાં CBSE બોર્ડ પરીક્ષાનો પ્રારંભ – ધોરણ ૧૦માં ૪૫ હજારથી વધુ, ધોરણ ૧૨માં ૩૫ હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષામાં જોડાયા

    Bysamay sandesh February 17, 2026

    રાજ્યભરમાં આજે થી CBSE બોર્ડની ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની વાર્ષિક પરીક્ષાઓનો પ્રારંભ થયો છે. શિક્ષણજગતમાં મહત્વ ધરાવતા આ બોર્ડ પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ સાથે થોડી ગભરાહટ પણ જોવા મળી હતી. આ વર્ષે રાજ્યભરમાં ધોરણ ૧૦ના ૪૫ હજારથી વધુ વિદ્યાર્થીઓ ધોરણ ૧૨ના ૩૫ હજારથી વધુ વિદ્યાર્થીઓપરીક્ષામાં હાજર રહ્યા છે. સવારથી જ વિવિધ પરીક્ષા કેન્દ્રો પર…

    Read More આજથી રાજ્યભરમાં CBSE બોર્ડ પરીક્ષાનો પ્રારંભ – ધોરણ ૧૦માં ૪૫ હજારથી વધુ, ધોરણ ૧૨માં ૩૫ હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષામાં જોડાયાContinue

  • ટેકનોલોજીથી ચૂંટણી કામગીરીમાં ઝડપ અને પારદર્શિતા: શિક્ષક પરેશભાઈ સહેત્યાને તંત્ર દ્વારા ગૌરવપૂર્ણ સન્માન.
    જામનગર | શહેર

    ટેકનોલોજીથી ચૂંટણી કામગીરીમાં ઝડપ અને પારદર્શિતા: શિક્ષક પરેશભાઈ સહેત્યાને તંત્ર દ્વારા ગૌરવપૂર્ણ સન્માન.

    Bysamay sandesh February 17, 2026

    જામનગર, તા. ૧૬ ફેબ્રુઆરીનગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓના શિક્ષકો માત્ર શૈક્ષણિક ક્ષેત્રે જ નહીં પરંતુ વહીવટી અને ચૂંટણી સંબંધિત જવાબદારીઓમાં પણ શ્રેષ્ઠ કામગીરી કરી શકે છે તેનો ઉત્તમ દાખલો શાળા નંબર ૪૫ ના મદદનીશ શિક્ષક શ્રી પરેશ કે. સહેત્યાએ આપ્યો છે. ૭૮-જામનગર ઉત્તર વિધાનસભા મતવિસ્તારમાં BLO તથા અન્ય સ્ટાફની કામગીરીને વધુ ઝડપી, સચોટ અને…

    Read More ટેકનોલોજીથી ચૂંટણી કામગીરીમાં ઝડપ અને પારદર્શિતા: શિક્ષક પરેશભાઈ સહેત્યાને તંત્ર દ્વારા ગૌરવપૂર્ણ સન્માન.Continue

  • તા. ૧૭ ફેબ્રુઆરી, મંગળવાર અને મહા વદ અમાસનું વિશેષ રાશિફળ.
    સબરસ

    તા. ૧૭ ફેબ્રુઆરી, મંગળવાર અને મહા વદ અમાસનું વિશેષ રાશિફળ.

    Bysamay sandesh February 17, 2026

    મિથુન સહિત બે રાશિના જાતકો માટે પ્રગતિકારક દિવસ, અગત્યના નિર્ણયો લેવા યોગ્ય સંજોગો ✨ આજે તા. ૧૭ ફેબ્રુઆરી, મંગળવાર અને મહા વદ અમાસનો દિવસ આધ્યાત્મિક રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. અમાસના દિવસે મનન, ધ્યાન, પિતૃ તર્પણ, દાન અને આત્મચિંતનનું વિશેષ મહત્ત્વ હોય છે. ચંદ્રના અભાવને કારણે માનસિક ઊથલપાથલ વધવાની શક્યતા રહે છે, પરંતુ યોગ્ય આયોજન…

    Read More તા. ૧૭ ફેબ્રુઆરી, મંગળવાર અને મહા વદ અમાસનું વિશેષ રાશિફળ.Continue

  • રાજકોટમાં ગુંજશે કર્જા મુક્તિનો નાદ 26 ફેબ્રુઆરીએ રેસકોર્સ મેદાનમાં યોજાનાર મહાસંમેલનથી દેવામાં ડૂબેલા લોકોને મળશે અવાજ.
    રાજકોટ | શહેર

    રાજકોટમાં ગુંજશે કર્જા મુક્તિનો નાદ 26 ફેબ્રુઆરીએ રેસકોર્સ મેદાનમાં યોજાનાર મહાસંમેલનથી દેવામાં ડૂબેલા લોકોને મળશે અવાજ.

    Bysamay sandesh February 16, 2026

    રાજકોટની ધરતી પર આર્થિક સંઘર્ષમાં જીવતા સામાન્ય નાગરિકો માટે આશાનું એક નવું પ્રકરણ લખાવા જઈ રહ્યું છે. વર્ષોથી વ્યાજખોરો, બેંકના લોન, ફાઈનાન્સ કંપનીઓ અને ખાનગી દેવાના બોજા નીચે દબાયેલા લોકો માટે ‘કર્જા મુક્તિ મહાસંમેલન’ એક મોટી આશા બની રહ્યું છે. આગામી 26 ફેબ્રુઆરી 2026ના રોજ રાજકોટના ઐતિહાસિક રેસકોર્સ મેદાન ખાતે યોજાનાર આ મહાસંમેલન માટે તડામાર…

    Read More રાજકોટમાં ગુંજશે કર્જા મુક્તિનો નાદ 26 ફેબ્રુઆરીએ રેસકોર્સ મેદાનમાં યોજાનાર મહાસંમેલનથી દેવામાં ડૂબેલા લોકોને મળશે અવાજ.Continue

Page navigation

Previous PagePrevious 1 … 48 49 50 51 52 … 579 Next PageNext

વાંચો

વિડિઓ

શોધ

error: Content is protected !!