“કાલાવડમાં યોજાયો તાલુકા સ્વાગત કાર્યક્રમ: 9 માંથી 8 પ્રશ્નોનું સ્થળ પર હકારાત્મક નિરાકરણ, કલેક્ટરશ્રીનો તાત્કાલિક પ્રતિસાદ”
“કાલાવડમાં યોજાયો તાલુકા સ્વાગત કાર્યક્રમ: 9 માંથી 8 પ્રશ્નોનું સ્થળ પર હકારાત્મક નિરાકરણ, કલેક્ટરશ્રીનો તાત્કાલિક પ્રતિસાદ” આ કાર્યક્રમની અધ્યક્ષતા જીલ્લા કલેકટરશ્રી કેતન ઠક્કર દ્વારા કરવામાં આવી હતી. તેઓએ ગામજનો, અરજદારો સાથે રૂબરૂ મળીને તેમની સમસ્યાઓ સાંભળી અને સંબંધિત વિભાગોના અધિકારીઓને તાત્કાલિક નિરાકરણ લાવવાનું સૂચન કર્યું હતું. લોકહિતના નિર્ણયોની પાયાની પ્રક્રિયા: કાલાવડ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં કુલ…