Skip to content
  • હોમ
  • વિડિઓ
  • ઈ-પેપર
  • શોધ
  • ઉપયોગી માહિતી
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • શહેર
    • અમદાવાદ
    • અમરેલી
    • આનંદ
    • કચ્છ
    • ગાંધીનગર
    • ગીર સોમનાથ
    • જામનગર
    • જુનાગઢ
    • દેવભૂમિ દ્વારકા
    • નવસારી
    • પંચમહાલ
    • પાટણ
    • પોરબંદર
    • બનાસકાંઠા
    • બોટાદ
    • ભરૂચ
    • ભાવનગર
    • મહીસાગર
    • મેહસાણા
    • મોરબી
    • રાજકોટ
    • વડોદરા
    • વલસાડ
    • સાબરકાંઠા
    • સુરત
    • સુરેન્દ્રનગર
  • સબરસ
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • શહેર
    • અમદાવાદ
    • અમરેલી
    • આનંદ
    • કચ્છ
    • ગાંધીનગર
    • ગીર સોમનાથ
    • જામનગર
    • જુનાગઢ
    • દેવભૂમિ દ્વારકા
    • નવસારી
    • પંચમહાલ
    • પાટણ
    • પોરબંદર
    • બનાસકાંઠા
    • બોટાદ
    • ભરૂચ
    • ભાવનગર
    • મહીસાગર
    • મેહસાણા
    • મોરબી
    • રાજકોટ
    • વડોદરા
    • વલસાડ
    • સાબરકાંઠા
    • સુરત
    • સુરેન્દ્રનગર
  • સબરસ

  • ગરવા ગિરનારની ગોદમાં મહાશિવરાત્રી: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વયંભૂ ભવનાથ મહાદેવના દર્શન કરી સંતોનો આશીર્વાદ મેળવ્યો
    જુનાગઢ | શહેર

    ગરવા ગિરનારની ગોદમાં મહાશિવરાત્રી: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વયંભૂ ભવનાથ મહાદેવના દર્શન કરી સંતોનો આશીર્વાદ મેળવ્યો

    Bysamay sandesh February 15, 2026

    જૂનાગઢ ખાતે મહાશિવરાત્રીના પાવન અવસરે આસ્થા, આધ્યાત્મિકતા અને સંત પરંપરાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. ગરવા ગિરનારની તળેટીમાં બિરાજતા સ્વયંભૂ ભવનાથ મહાદેવના દર્શન માટે લાખો શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. આ મહાપર્વે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભક્તિભાવપૂર્વક ભવનાથ મહાદેવના દર્શન અને પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. મુખ્યમંત્રીશ્રી સાથે ઊર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયા પણ ઉપસ્થિત રહ્યા હતા…

    Read More ગરવા ગિરનારની ગોદમાં મહાશિવરાત્રી: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વયંભૂ ભવનાથ મહાદેવના દર્શન કરી સંતોનો આશીર્વાદ મેળવ્યોContinue

  • ભવનાથ મેળામાં શાહી રવેડી માટે તંત્ર સજ્જ
    અન્ય

    ભવનાથ મેળામાં શાહી રવેડી માટે તંત્ર સજ્જ

    Bysamay sandesh February 15, 2026

    200થી વધુ કર્મીઓનું મેગા સફાઈ અભિયાન, મધ્યરાત્રીએ મૃગીકુંડમાં શાહી સ્નાન સાથે મેળાની પૂર્ણાહુતિ જૂનાગઢના ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવતા ભવનાથ મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રિના પાવન અવસરે યોજાતા ભવનાથ મેળાને લઈ તંત્ર દ્વારા વિશેષ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. સાધુ-સંતોની ભવ્ય રવેડી, લાખો શ્રદ્ધાળુઓની ભીડ અને મધ્યરાત્રિના શાહી સ્નાનને ધ્યાનમાં રાખીને સમગ્ર વિસ્તારને સુરક્ષા, સફાઈ અને…

    Read More ભવનાથ મેળામાં શાહી રવેડી માટે તંત્ર સજ્જContinue

  • પૌરાણિક સિદ્ધનાથ મહાદેવ મંદિરથી રજતમઢિત પાલખીનું ભવ્ય પ્રસ્થાન – શોભાયાત્રાએ જામનગરને શિવમય બનાવ્યું.
    જામનગર | શહેર

    પૌરાણિક સિદ્ધનાથ મહાદેવ મંદિરથી રજતમઢિત પાલખીનું ભવ્ય પ્રસ્થાન – શોભાયાત્રાએ જામનગરને શિવમય બનાવ્યું.

    Bysamay sandesh February 15, 2026

    જામનગર શહેર મહાશિવરાત્રીના પાવન પર્વે ભક્તિ, આસ્થા અને સાંસ્કૃતિક ગૌરવના અનોખા રંગોમાં રંગાઈ ગયું હતું. શહેરના પૌરાણિક શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિરથી ભગવાન શિવની રજતમઢિત પાલખીનું ભવ્ય પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. “હર હર મહાદેવ” અને “બમ બમ ભોલે”ના ગુંજતા જયઘોષ વચ્ચે શરૂ થયેલી આ શોભાયાત્રાએ સમગ્ર જામનગરને શિવમય બનાવી દીધું હતું. પૌરાણિક સિદ્ધનાથ મહાદેવ મંદિરનું આધ્યાત્મિક…

    Read More પૌરાણિક સિદ્ધનાથ મહાદેવ મંદિરથી રજતમઢિત પાલખીનું ભવ્ય પ્રસ્થાન – શોભાયાત્રાએ જામનગરને શિવમય બનાવ્યું.Continue

  • ભારત-અમેરિકા ટ્રેડ ડીલ બાદ રશિયન તેલ મુદ્દે સ્પષ્ટતા
    અન્ય

    ભારત-અમેરિકા ટ્રેડ ડીલ બાદ રશિયન તેલ મુદ્દે સ્પષ્ટતા

    Bysamay sandesh February 15, 2026

    “તેલ ખરીદી બજાર પર આધારિત” – એસ. જયશંકરનો કડક સંદેશ ભારત અને અમેરિકા વચ્ચે તાજેતરમાં થયેલી ટ્રેડ ડીલ બાદ રશિયાથી તેલ ખરીદી મુદ્દે ઊભેલી અસમંજસની સ્થિતિ હવે મોટા ભાગે સ્પષ્ટ થઈ છે. અમેરિકા તરફથી એવો દાવો કરવામાં આવ્યો હતો કે ભારત હવે રશિયાથી ઓઈલ નહીં ખરીદે, પરંતુ ભારત સરકારે આવી કોઈ સત્તાવાર જાહેરાત ન કરતા…

    Read More ભારત-અમેરિકા ટ્રેડ ડીલ બાદ રશિયન તેલ મુદ્દે સ્પષ્ટતાContinue

  • મહા શિવરાત્રીના પાવન અવસરે કેદારનાથ યાત્રાની તારીખ જાહેર
    અન્ય

    મહા શિવરાત્રીના પાવન અવસરે કેદારનાથ યાત્રાની તારીખ જાહેર

    Bysamay sandesh February 15, 2026

    ૨૨ એપ્રિલે વૈદિક મંત્રોચ્ચાર સાથે ખુલશે કેદારનાથ ધામના કપાટ મહા શિવરાત્રીના પવિત્ર પર્વે ઉત્તરાખંડમાં આવેલા શિયાળુ ગાદી સ્થાન ઓમકારેશ્વર મંદિર ખાતે વિશેષ ધાર્મિક વિધિ યોજાઈ હતી. આ વિધિમાં કેદારનાથના રાવલ જગદગુરુ ભીમાશંકર લિંગ ની પવિત્ર ઉપસ્થિતિમાં ભગવાન શિવની વિધિવત પૂજા-અર્ચના કરવામાં આવી અને ભક્તો માટે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી કે કેદારનાથ ધામ ના કપાટ આવતી…

    Read More મહા શિવરાત્રીના પાવન અવસરે કેદારનાથ યાત્રાની તારીખ જાહેરContinue

  • નાઈજીરિયામાં ફરી લોહિયાળ હુમલો
    અન્ય

    નાઈજીરિયામાં ફરી લોહિયાળ હુમલો

    Bysamay sandesh February 15, 2026

    બાઈકસવાર બંદૂકધારીઓએ ત્રણ ગામો પર તૂટી પડતા 30થી વધુના મોત નાઈજીરિયામાં વધતી જઈ રહેલી સરાજાહેર હત્યાઓ વચ્ચે આજે ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં આવેલા ત્રણ ગામોમાં ભયાનક હુમલો થયો છે. બાઈક પર સવાર સશસ્ત્ર હુમલાખોરોએ અંધાધૂંધ ફાયરિંગ કરીને અને ઘરોમાં આગ લગાવી દેતાં ઓછામાં ઓછા 30થી વધુ લોકોના મોત થયા હોવાનું પ્રાથમિક અહેવાલોમાં સામે આવ્યું છે.આ હુમલો ખાસ…

    Read More નાઈજીરિયામાં ફરી લોહિયાળ હુમલોContinue

  • ‘હર હર મહાદેવ’ના ગુંજતા નાદ વચ્ચે પંચમહાલ શિવમય – મરડેશ્વર મહાદેવ ખાતે ભક્તોની ભીડ, લોકમાન્યતા મુજબ શિવલિંગ વધવાનો મહિમા.
    પંચમહાલ | શહેર

    ‘હર હર મહાદેવ’ના ગુંજતા નાદ વચ્ચે પંચમહાલ શિવમય – મરડેશ્વર મહાદેવ ખાતે ભક્તોની ભીડ, લોકમાન્યતા મુજબ શિવલિંગ વધવાનો મહિમા.

    Bysamay sandesh February 15, 2026

    પંચમહાલ જિલ્લામાં મહાશિવરાત્રીના પાવન પર્વે ભક્તિ અને આસ્થાનો અદભૂત માહોલ સર્જાયો હતો. જિલ્લાના નાના-મોટા તમામ શિવાલયોમાં “હર હર મહાદેવ” અને “બમ બમ ભોલે”ના ગુંજતા નાદ સાથે ભક્તો ઉમટી પડ્યા હતા. ખાસ કરીને પૌરાણિક મહત્ત્વ ધરાવતા મરડેશ્વર મહાદેવના મંદિરે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની લાંબી કતારો જોવા મળી હતી. દેવાધિદેવ મહાદેવના દર્શન માટે ભક્તો કલાકો સુધી રાહ…

    Read More ‘હર હર મહાદેવ’ના ગુંજતા નાદ વચ્ચે પંચમહાલ શિવમય – મરડેશ્વર મહાદેવ ખાતે ભક્તોની ભીડ, લોકમાન્યતા મુજબ શિવલિંગ વધવાનો મહિમા.Continue

Page navigation

Previous PagePrevious 1 … 52 53 54 55 56 … 580 Next PageNext

વાંચો

વિડિઓ

શોધ

error: Content is protected !!