સોમનાથમાં મહાશિવરાત્રિનો અધ્યાત્મિક મહોત્સવ: કૈલાશ ખેરના સ્વરે ગુંજ્યો શિવનાદ, ભક્તો થયા મંત્રમુગ્ધ
ગીર સોમનાથ જિલ્લાના પવિત્ર સોમનાથ મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે ભવ્ય ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. હજારોની સંખ્યામાં ભક્તો ભગવાન સોમનાથના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા, ત્યારે સાંજના સમયમાં આયોજિત ભક્તિ સંગીત કાર્યક્રમમાં પ્રખ્યાત ગાયક કૈલાશ ખેરએ પોતાના સ્વરના જાદુથી સમગ્ર પરિસરને શિવમય બનાવી દીધું હતું. ભક્તિ, સંગીત અને આધ્યાત્મિક ઊર્જાનો…