“ધર્મ અને સંસ્કૃતિનો સંગમ : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આવતીકાલે જૂનાગઢની મુલાકાતે, ભવ્ય ‘ડમરૂ યાત્રા’ અને મહાધર્મસભામાં હાજરી; ભવનાથ મહાદેવની આરતી હવે દેશ-વિદેશ સુધી લાઈવ પ્રસારિત થશે”
જૂનાગઢ | ગિરનારની ગોદમાં ફરી એકવાર ધાર્મિક ઉલ્લાસ ગુજરાતના ધાર્મિક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક શહેર જૂનાગઢમાં આવતીકાલે એક વિશેષ ધાર્મિક માહોલ સર્જાવાનો છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી તથા ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી આવતીકાલે જૂનાગઢની સત્તાવાર મુલાકાતે આવી રહ્યા છે. તેમની આ મુલાકાત માત્ર શાસકીય નહીં પરંતુ ધર્મ, સંસ્કૃતિ અને આસ્થાના સંગમરૂપ બની રહેશે. આ મુલાકાત દરમિયાન…