મહાયુદ્ધની જ્વાળાઓ વચ્ચે ઈરાનમાં મૃત્યુઆંક 742 પહોંચ્યો
24 કલાકમાં 11 સૈનિક અને 85 નાગરિકોના મોત, અત્યાર સુધી 176 બાળકો પણ બલી ચઢ્યા ખામેનેઈની હત્યા ધાર્મિક અપરાધ ગણાશેઃ વિદેશ મંત્રી અરાઘચીનો કડક સંદેશ મધ્યપૂર્વમાં ચાલી રહેલા મહાયુદ્ધના પ્રચંડ પ્રહારો વચ્ચે ઈરાન માં મૃત્યુઆંક ચોંકાવનારી રીતે વધીને 742 સુધી પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં જ 11 સૈનિકો અને 85 નાગરિકોના મોત થયા હોવાની…