એરપોર્ટના ગેટથી આકાશ સુધી… અજિત પવારની અંતિમ યાત્રા પર ઊઠતા સવાલો: CCTV ફૂટેજ જાહેર કરવાની માગથી રાજકારણ ગરમાયું
મહારાષ્ટ્રના રાજકારણને હચમચાવી નાખનારી અને દેશભરમાં શોકની લાગણી ફેલાવનાર નાયબ મુખ્ય પ્રધાન અને NCPના રાષ્ટ્રીય નેતા અજિત પવારના વિમાન દુર્ઘટનાના કેસમાં હવે નવા અને ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. ૨૮ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ બનેલી આ દુર્ઘટના બાદ રાજ્ય સરકારે ત્રણ દિવસનો રાજકીય શોક જાહેર કર્યો હતો, પરંતુ સમય પસાર થવા છતાં દુર્ઘટનાની આસપાસ રહેલી…