સંગઠનના વિશ્વાસનો પુરાવો: રાજકોટ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ તરીકે મનોજ રાઠોડની નિમણૂક, કાર્યકર્તામાં આનંદ અને ઉત્સાહ
ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં સંગઠનાત્મક મજબૂતી, શિસ્ત અને કાર્યકર્તા આધારિત રાજકારણ માટે ઓળખાય છે. પાર્ટીમાં વર્ષો સુધી નિષ્ઠાપૂર્વક કામગીરી કરનાર, સંગઠનના વિવિધ સ્તરે જવાબદારીઓ સંભાળનાર અને સામાન્ય કાર્યકર્તાથી નેતૃત્વ સુધીનો સફર કરનાર આગેવાનોને યોગ્ય સમયે જવાબદારી આપવી—આ ભાજપની પરંપરા રહી છે. આવી જ પરંપરાને આગળ વધારતા રાજકોટ જિલ્લા ભાજપમાં મહત્વપૂર્ણ સંગઠનાત્મક નિર્ણય લેવામાં આવ્યો છે….