“ઉંમર નહીં, હિંમત જ ઓળખ છે: ૮૧ વર્ષના પ્રતાપસિંહ નેગાંધી અને ૭૮ વર્ષના ઇન્દુબેન – યુવાનોને શરમાવે એવી જીવનયાત્રા”
યુવાનો માટે પ્રેરણા બની શકે એવા વ્યક્તિત્વને મળવા સમય સંદેશ ન્યુઝની ટીમ મુંબઈ પહોંચી હતી. મુંબઈ જેવા મહાનગરમાં, જ્યાં જીવનની ગતિ ઝડપી છે અને મોંઘવારી સતત વધતી જાય છે, ત્યાં નાયગાંવ પોલીસ મથક વિસ્તારના પરેલ ભોઈવડા વિસ્તારમાં રહેતા એક એવા દંપતિને મળવાનો અવસર મળ્યો, જેમની જીવનયાત્રા આજની યુવા પેઢી માટે જીવંત પાઠ સમાન છે. આ…