ઉપચાર માટેનું મંદિર કે ઝઘડાનું મેદાન?
જામનગરની જી.જી. હોસ્પિટલમાં છૂટાહાથે મારામારીથી ફરી ઉઠ્યા સુરક્ષા અને વ્યવસ્થાના પ્રશ્નો” જામનગર:જામનગર શહેરની સૌથી મોટી અને મહત્વપૂર્ણ સરકારી આરોગ્ય સંસ્થા ગણાતી ગુરુ ગોવિંદસિંહ (જી.જી.) હોસ્પિટલ ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવી છે. જ્યાં બીમારીના ઉપચાર માટે આવતા દર્દીઓ અને તેમના સગાસંબંધીઓએ શાંતિ અને સહાનુભૂતિની અપેક્ષા રાખવી જોઈએ, ત્યાં જ હોસ્પિટલ પરિસરમાં જાહેરમાં છૂટાહાથે મારામારી થવાની ઘટના…