શહેરના રણજીતસાગર રોડ પર કાયદાનો ભંગ અને બેફામ વર્તન.
જામ્યુકોની ટીમ પર ધાસ વિતરકનો પાવડા વડે હુમલાનો પ્રયાસ, રોડ બંધ કરી સર્જાયો અફરાતફરીનો માહોલ જામનગર : જામનગર શહેરમાં નગરપાલિકાની કામગીરી દરમિયાન ફરી એકવાર જાહેર શાંતિ, કાયદો અને નગર વ્યવસ્થાને પડકાર ફેંકતી ઘટના સામે આવી છે. શહેરના રણજીતસાગર રોડ વિસ્તારમાં આવેલા મારું કંસારા નજીક, ધાસ (ચારો) વેચતા એક વિક્રેતાએ જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (જામ્યુકો)ની ટીમ પર…