વાયુ પ્રદૂષણ ભારત માટે સૌથી મોટી હેલ્થ ઇમરજન્સી બન્યું: નિષ્ણાતોની ચેતવણી—કોરોનાથી પણ વધુ ઘાતક સાબિત થઈ શકે છે સ્થિતિ
ભારતમાં વાયુ પ્રદૂષણની સ્થિતિ હવે માત્ર પર્યાવરણીય સમસ્યા નહીં રહી, પરંતુ તે દેશની સૌથી ગંભીર જાહેર આરોગ્ય ઇમરજન્સી બની ગઈ છે. દેશ-વિદેશના તબીબી નિષ્ણાતો અને આરોગ્ય વિશેષજ્ઞો સતત ચેતવણી આપી રહ્યા છે કે જો હવે પણ અસરકારક અને કડક પગલાં લેવામાં નહીં આવે, તો વાયુ પ્રદૂષણથી થતી બીમારીઓ અને મૃત્યુઆંક કોરોના મહામારી કરતાં પણ વધુ…