પશ્ચિમી સંસ્કૃતિના અંધ અનુકરણ વચ્ચે સનાતન સંસ્કૃતિનો સંદેશ જામનગરમાં તુલસી દિવસ નિમિત્તે વિદ્યાર્થીઓના હસ્તે પૂજન યોજાયું
પૂ. પા. ગો. શ્રી વ્રજભૂષણ લાલજી મહારાજ શ્રી વિદ્યાલયમાં તુલસી દિવસની ભાવભરી ઉજવણી આધુનિકતા અને ગ્લોબલાઇઝેશનના યુગમાં જ્યાં બાળકો અને યુવાનોમાં પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ વ્યાપક બનતું જઈ રહ્યું છે, તેવા સંક્રમણકાળમાં ભારતીય સંસ્કૃતિ અને સનાતન પરંપરાના મૂલ્યોને જીવંત રાખવા માટે જામનગરમાં એક પ્રેરણાદાયી અને સંસ્કૃતિમૂલક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગરની પ્રસિદ્ધ મોટી હવેલીના…