Skip to content
  • હોમ
  • વિડિઓ
  • ઈ-પેપર
  • શોધ
  • ઉપયોગી માહિતી
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • શહેર
    • અમદાવાદ
    • અમરેલી
    • આનંદ
    • કચ્છ
    • ગાંધીનગર
    • ગીર સોમનાથ
    • જામનગર
    • જુનાગઢ
    • દેવભૂમિ દ્વારકા
    • નવસારી
    • પંચમહાલ
    • પાટણ
    • પોરબંદર
    • બનાસકાંઠા
    • બોટાદ
    • ભરૂચ
    • ભાવનગર
    • મહીસાગર
    • મેહસાણા
    • મોરબી
    • રાજકોટ
    • વડોદરા
    • વલસાડ
    • સાબરકાંઠા
    • સુરત
    • સુરેન્દ્રનગર
  • સબરસ
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • શહેર
    • અમદાવાદ
    • અમરેલી
    • આનંદ
    • કચ્છ
    • ગાંધીનગર
    • ગીર સોમનાથ
    • જામનગર
    • જુનાગઢ
    • દેવભૂમિ દ્વારકા
    • નવસારી
    • પંચમહાલ
    • પાટણ
    • પોરબંદર
    • બનાસકાંઠા
    • બોટાદ
    • ભરૂચ
    • ભાવનગર
    • મહીસાગર
    • મેહસાણા
    • મોરબી
    • રાજકોટ
    • વડોદરા
    • વલસાડ
    • સાબરકાંઠા
    • સુરત
    • સુરેન્દ્રનગર
  • સબરસ

  • મનરેગા કર્મચારીઓ તહેવારમાં પગાર વિના : પંચમહાલમાં આર્થિક સંકટ બે-ત્રણ મહિના થી વેતન બાકી, હોળીના રંગો બદલે ચિંતા છવાઈ.
    પંચમહાલ | શહેર

    મનરેગા કર્મચારીઓ તહેવારમાં પગાર વિના : પંચમહાલમાં આર્થિક સંકટ બે-ત્રણ મહિના થી વેતન બાકી, હોળીના રંગો બદલે ચિંતા છવાઈ.

    Bysamay sandesh March 2, 2026

    પંચમહાલ જિલ્લામાં આવેલી તાલુકા પંચાયતની મનરેગા શાખામાં ફરજ બજાવતા આઉટસોર્સ તથા કરાર આધારિત કર્મચારીઓ છેલ્લા બે થી ત્રણ મહિનાથી પગાર વિના કામ કરી રહ્યા હોવાનું ચોંકાવનારું સામે આવ્યું છે. હોળી અને ધૂળેટી જેવા મહત્વના તહેવારોના સમયગાળામાં પગાર નહીં થતાં કર્મચારીઓ તથા તેમના પરિવારોમાં ભારે નિરાશા અને આર્થિક સંકટની સ્થિતિ સર્જાઈ છે. જિલ્લાના શહેરા, મોરવા હડફ,…

    Read More મનરેગા કર્મચારીઓ તહેવારમાં પગાર વિના : પંચમહાલમાં આર્થિક સંકટ બે-ત્રણ મહિના થી વેતન બાકી, હોળીના રંગો બદલે ચિંતા છવાઈ.Continue

  • હોળીના દિવસે જ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કરોડોની મંજૂરી ફ્લાયઓવર ખર્ચમાં વધારો, અર્બન ફોરેસ્ટથી પાણી સુધી 17 કામોને ગ્રીન સિગ્નલ.
    જામનગર | શહેર

    હોળીના દિવસે જ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કરોડોની મંજૂરી ફ્લાયઓવર ખર્ચમાં વધારો, અર્બન ફોરેસ્ટથી પાણી સુધી 17 કામોને ગ્રીન સિગ્નલ.

    Bysamay sandesh March 2, 2026

    જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની મહત્વપૂર્ણ બેઠક હોળીના દિવસે યોજાઈ હતી, જેમાં શહેરના વિકાસ સાથે જોડાયેલા અનેક નિર્ણયો લેવામાં આવ્યા. આ બેઠકમાં કુલ 9 કરોડ 58 લાખ રૂપિયાના 17 વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી છે. શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પર્યાવરણ અને પીવાના પાણી જેવી મૂળભૂત સુવિધાઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણયો લેવાયા હોવાનું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરાએ જણાવ્યું…

    Read More હોળીના દિવસે જ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કરોડોની મંજૂરી ફ્લાયઓવર ખર્ચમાં વધારો, અર્બન ફોરેસ્ટથી પાણી સુધી 17 કામોને ગ્રીન સિગ્નલ.Continue

  • તિરંગાના રંગોમાં છુપાયેલું વિજ્ઞાન કલર-સાયકોલોજી, આધ્યાત્મ અને જીવનશૈલી સાથે જોડાયેલો ત્રિરંગોનો સંદેશ.
    સબરસ

    તિરંગાના રંગોમાં છુપાયેલું વિજ્ઞાન કલર-સાયકોલોજી, આધ્યાત્મ અને જીવનશૈલી સાથે જોડાયેલો ત્રિરંગોનો સંદેશ.

    Bysamay sandesh March 2, 2026

    ભારતનો રાષ્ટ્રધ્વજ માત્ર દેશની ઓળખ નહીં પરંતુ ભારતીય સંસ્કૃતિ, માનસિકતા અને જીવનદ્રષ્ટિનો જીવંત પ્રતીક છે. તિરંગાના ત્રણ મુખ્ય રંગ – સફેદ, લીલો અને કેસરી – માત્ર રાજકીય કે ઐતિહાસિક અર્થ ધરાવતા નથી, પરંતુ એ માનવજીવન, મનોચિકિત્સા, આરોગ્ય અને આધ્યાત્મિક વિકાસ સાથે પણ ઊંડો સંબંધ ધરાવે છે. આજના આધુનિક યુગમાં કલર-સાયકોલોજી અને કલર-થેરપી વિશે વિશ્વભરમાં સંશોધન…

    Read More તિરંગાના રંગોમાં છુપાયેલું વિજ્ઞાન કલર-સાયકોલોજી, આધ્યાત્મ અને જીવનશૈલી સાથે જોડાયેલો ત્રિરંગોનો સંદેશ.Continue

  • મુંબઈની ડૉક્ટર અને CA બહેનોનો સંયમમાર્ગ તરફ વિરળ નિર્ણય ૪ માર્ચે તાડદેવમાં રજોહરણ ગ્રહણ કરીને આધ્યાત્મિક જીવનનો પ્રારંભ કરશે.
    સબરસ

    મુંબઈની ડૉક્ટર અને CA બહેનોનો સંયમમાર્ગ તરફ વિરળ નિર્ણય ૪ માર્ચે તાડદેવમાં રજોહરણ ગ્રહણ કરીને આધ્યાત્મિક જીવનનો પ્રારંભ કરશે.

    Bysamay sandesh March 2, 2026

    મુંબઈના વ્યસ્ત અને આધુનિક જીવન વચ્ચે જન્મેલી અને ઉછરેલી બે યુવા બહેનો – ૨૫ વર્ષની ડૉ. આયુષી જૈન અને ૨૪ વર્ષની ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ યુક્તા જૈન – ભૌતિક સફળતાના શિખરો છોડીને સંયમમાર્ગે જવાનો વિરળ અને પ્રેરણાદાયી નિર્ણય લીધો છે. આવનાર ૪ માર્ચે તેઓ તાડદેવ ખાતે ગુરુદેવ ગચ્છાધિપતિ રાજશેખરસૂરિ મહારાજસાહેબના હસ્તે રજોહરણ ગ્રહણ કરીને દીક્ષા જીવન તરફ…

    Read More મુંબઈની ડૉક્ટર અને CA બહેનોનો સંયમમાર્ગ તરફ વિરળ નિર્ણય ૪ માર્ચે તાડદેવમાં રજોહરણ ગ્રહણ કરીને આધ્યાત્મિક જીવનનો પ્રારંભ કરશે.Continue

  • ‘પ્રચારનો ગાજો કે પ્રજાની પીડા?’, ગુજરાતમાં મોંઘવારી, બેરોજગારી અને કાયદો-વ્યવસ્થા વચ્ચે ₹108 કરોડના પ્રચાર ખર્ચ પર ઉઠ્યા સવાલ
    અન્ય

    ‘પ્રચારનો ગાજો કે પ્રજાની પીડા?’, ગુજરાતમાં મોંઘવારી, બેરોજગારી અને કાયદો-વ્યવસ્થા વચ્ચે ₹108 કરોડના પ્રચાર ખર્ચ પર ઉઠ્યા સવાલ

    Bysamay sandesh March 2, 2026

    ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, વધતી બેરોજગારી, મોંઘવારીનો બોજ અને સામાન્ય જનતાના જીવનખર્ચમાં થયેલા ભારે વધારા વચ્ચે રાજ્ય સરકાર દ્વારા પ્રચાર-પ્રસાર માટે કરવામાં આવેલા ₹108 કરોડના ખર્ચને લઈને રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચા અને ટીકા બંને શરૂ થઈ છે. વિપક્ષ અને કેટલાક સામાજિક સંગઠનોનો આરોપ છે કે જ્યારે પ્રજા રોજગાર, સુરક્ષા અને મોંઘવારી જેવી મૂળભૂત…

    Read More ‘પ્રચારનો ગાજો કે પ્રજાની પીડા?’, ગુજરાતમાં મોંઘવારી, બેરોજગારી અને કાયદો-વ્યવસ્થા વચ્ચે ₹108 કરોડના પ્રચાર ખર્ચ પર ઉઠ્યા સવાલContinue

  • મધ્યપૂર્વ યુદ્ધની અસરઃ સોનાં-ચાંદીમાં તોફાની ઉછાળો, ક્રૂડ મોંઘું અને વૈશ્વિક બજારોમાં ગભરાટ
    અન્ય

    મધ્યપૂર્વ યુદ્ધની અસરઃ સોનાં-ચાંદીમાં તોફાની ઉછાળો, ક્રૂડ મોંઘું અને વૈશ્વિક બજારોમાં ગભરાટ

    Bysamay sandesh March 2, 2026

    અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા ભીષણ હુમલાઓ બાદ મધ્યપૂર્વમાં ઉભી થયેલી યુદ્ધ જેવી સ્થિતિની સીધી અસર હવે વૈશ્વિક બજાર સાથે ભારતના આર્થિક માહોલ પર પણ જોવા મળી રહી છે. રોકાણકારોમાં ભય અને અનિશ્ચિતતા વધતા તેઓ જોખમી રોકાણમાંથી નાણાં બહાર કાઢીને સુરક્ષિત માનાતી મિલકત તરફ વળી રહ્યા છે. તેના પરિણામે સોનાં અને ચાંદીના…

    Read More મધ્યપૂર્વ યુદ્ધની અસરઃ સોનાં-ચાંદીમાં તોફાની ઉછાળો, ક્રૂડ મોંઘું અને વૈશ્વિક બજારોમાં ગભરાટContinue

  • આજે હોલિકા દહનનો મહોત્સવ: સાંજે ૬ થી મધરાત સુધી શુભ મુહૂર્ત, ઝાળ પરથી વર્ષનું ભવિષ્ય વાંચાશે ધાર્મિક વિધિ, લોકઆસ્થા અને આગાહીકારોની પરંપરા સાથે શહેરમાં ઉજવણીનો ઉમંગ.
    સબરસ

    આજે હોલિકા દહનનો મહોત્સવ: સાંજે ૬ થી મધરાત સુધી શુભ મુહૂર્ત, ઝાળ પરથી વર્ષનું ભવિષ્ય વાંચાશે ધાર્મિક વિધિ, લોકઆસ્થા અને આગાહીકારોની પરંપરા સાથે શહેરમાં ઉજવણીનો ઉમંગ.

    Bysamay sandesh March 2, 2026March 2, 2026

    આજે ફાગણ સુદ પૂર્ણિમાના પાવન દિવસે હોલિકા દહનનો મહોત્સવ ઉજવાશે. શહેરના ઠેરઠેર વિસ્તારોમાં સાંજે ૬ વાગ્યાથી હોલિકા પ્રગટાવવાનું શુભ મુહૂર્ત શરૂ થશે, જે રાત્રે લગભગ ૧૨ વાગ્યા સુધી ચાલશે. વર્ષોથી ચાલતી આવતી પરંપરા મુજબ હોલિકા દહન બાદ આગાહીકારો હોળીની ઝાળને આધારે આગામી વર્ષ અંગે વરતારો આપશે. આ ધાર્મિક વિધિ માત્ર હોલિકા દહન પૂરતી મર્યાદિત નથી,…

    Read More આજે હોલિકા દહનનો મહોત્સવ: સાંજે ૬ થી મધરાત સુધી શુભ મુહૂર્ત, ઝાળ પરથી વર્ષનું ભવિષ્ય વાંચાશે ધાર્મિક વિધિ, લોકઆસ્થા અને આગાહીકારોની પરંપરા સાથે શહેરમાં ઉજવણીનો ઉમંગ.Continue

Page navigation

Previous PagePrevious 1 … 18 19 20 21 22 … 577 Next PageNext

વાંચો

વિડિઓ

શોધ

error: Content is protected !!