ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લાના એક ગામમાં એક 60 વર્ષીય વ્યક્તિએ કથિત રીતે પાંચ વર્ષની બાળકી પર બળાત્કાર કર્યો અને બાદમાં પોતાની જાતને ફાંસી આપી દીધી, એમ પોલીસે શુક્રવારે જણાવ્યું હતું. તેઓએ જણાવ્યું કે આ ઘટના ફરીદપુર પોલીસ સ્ટેશનની હદ હેઠળના એક ગામમાં બની હતી.
શેર મોહમ્મદ વિરુદ્ધ બળાત્કારની કલમો અને પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ (પોક્સો) એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો, પોલીસે જણાવ્યું હતું. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે બાળકી લોહીથી લથપથ મળી આવી હતી અને તેને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.
પીડિતાના પરિવારજનોએ જણાવ્યું કે તે ઘરની બહાર રમી રહી હતી. લાંબા સમય સુધી તે ઘરે પરત ન ફરતાં તેઓએ તેની શોધખોળ શરૂ કરી હતી.
તેઓએ કહ્યું કે મોહમ્મદના ઘરે પહોંચ્યા પછી, તેઓએ તેને સગીર પર બળજબરી કરતા જોયો.
પોલીસે જણાવ્યું કે છોકરીના પરિવારજનોને જોઈને આરોપી ત્યાંથી ભાગી ગયો હતો.
બાળકીની માતાની ફરિયાદના આધારે આરોપી વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે જ્યારે પોલીસે તેને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું ત્યારે આરોપી ઝાડ પર લટકતો જોવા મળ્યો હતો.
ઉત્તર પ્રદેશના અલીગઢના આદર્શ નગર વિસ્તારમાં પ્રેમ ત્રિકોણને લઈને એક વ્યક્તિએ કથિત રીતે તેના મિત્રની ગોળી મારીને હત્યા કરી નાખી, પોલીસે જણાવ્યું હતું.
આરોપી બબલુ અને તેનો મિત્ર આર્યન પંડિત એક જ મહિલા સાથે પ્રેમમાં હતા જેના કારણે આ ઘટના બની હતી. બંને વચ્ચે અગાઉ પણ મહિલાને લઈને ઝઘડો થયો હતો.
એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે ત્રણ માણસો બુલેટ મોટરસાઇકલ પાસે વાત કરી રહ્યા હતા ત્યારે બે વ્યક્તિઓ અચાનક બીજી બાઇક પર આવી પહોંચ્યા. બબલુએ પહેલા આર્યનને થપ્પડ મારી અને પછી ઘટનાસ્થળેથી ભાગતા પહેલા તેને ગોળી મારી દીધી. તપાસમાં લાગેલી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી
ઈજાગ્રસ્ત આર્યનને ત્યારબાદ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “ઘાયલ વ્યક્તિને સારવાર માટે જેએન મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યો હતો. ફોરેન્સિક ટીમે ઘટનાસ્થળે પુરાવા એકત્ર કર્યા હતા અને આગળની કાર્યવાહી શરૂ કરી હતી. પ્રાપ્ત ફરિયાદના આધારે, પોલીસ યોગ્ય કાર્યવાહી કરશે,” એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
ગરમાયું છે. વિપુલ સુહાગિયા નામના કોર્પોરેટર દ્વારા કોન્ટ્રાક્ટના કર્મચારી સાથે કરેલા વર્તન બાદ તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. જે બાદ તેમની વરાછા પોલીસ દ્વારા ધરપકડ કરી લોકઅપમાં પુરી દેવાતા મામલો વધુ ઉગ્ર બન્યો હતો.
જેમાં વિપક્ષના નેતાઓ અને કાર્યકરોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં પોલીસ 50થી 60 જેટલા નેતા અને કાર્યકરોની અટકાયત કરી હતી. આ સમયે બન્ને વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ હતી.
આમ આદમી પાર્ટીના વિપક્ષના નેતા અને કોર્પોરેટરો તેમજ અન્ય કાર્યકર્તાઓ દ્વારા મોટી સંખ્યામાં વરાછા પોલીસ સ્ટેશનની બહાર વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું હતું.
કોર્પોરેટર વિપુલ સુહાગિયાને ઝડપથી છોડી દેવાની ભગવાન તેમને સદબુદ્ધિ આપે તે માટે રામધુન કરવામાં આવી હતી.
એકત્રિત થયેલા તમામ નેતાઓએ વિપુલ સુહાગિયાને છોડે નહીં ત્યાં સુધી પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરવાનો નક્કી કર્યું હતું. જેને ધ્યાનમાં રાખીને વરાછા પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી.
વિપક્ષ નેતા પાયલ સાકરીયાએ જણાવ્યું હતું કે, વિપુલ સુહાગિયા દ્વારા હોસ્પિટલની અંદર દર્દીઓના કામ ઝડપથી થાય તેવું કરાવવાનું કામ કરાયું હતું.
જેને કારણે કોન્ટ્રાક્ટ પરના વ્યક્તિ અને કોર્પોરેટર સાથે ચકમક થઈ હતી. જ્યારે એ વ્યક્તિ કોન્ટ્રાક્ટનો માણસ છે અને તેની નોકરી ન હતી, તો તે ત્યાં શું કરી રહ્યો હતો?તેનો કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.
આજે અમે અહીં વરાછા પોલીસ સ્ટેશનની બહાર જ્યાં સુધી અમારા કોર્પોરેટરને છોડશે નહીં ત્યાં સુધી અહીંથી ન જવા માટેનો નિર્ણય લીધો હતો.
પરંતુ પોલીસની ભારતીય જનતા પાર્ટીના હિસાબેઅહીં જોવા મળી રહી છે.વરાછા પોલીસ સ્ટેશનની બહાર આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન શરૂ કરાતા વાતાવરણ થઈ ગયું હતું.
પોતાના કોર્પોરેટરને છોડાવવા આવેલા નેતાઓ અને પોલીસ વચ્ચે શાબ્દિક ટપાટપી શરૂ થઈ ગઈ હતી.
અસર થઈ હતી, જેમને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે પૈકી 5ની હાલત સ્થિર હોવાનું તેમજ એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, પાંડેસરાના વડોદમાં ભંગારની દુકાનમાં ક્લોરિનનો બાટલો આવ્યો હતો.જેને ભંગારની દુકાન વાળાએ ખોલવાનો પ્રયાસ કરતાં ક્લોરિનનો ગેસ લીક થયો હતો.
જેના કારણે આસપાસના લોકોને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. જે પૈકી 5 લોકોને વધારે ગુંગળામણ ળતાં તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.બીજી તરફ આ બાબતની જાણ થતાં પાંડેસરા પોલીસ મથકનો કાફલો પણ ઘટના સ્થળે
દોડી આવ્યો હતો અને ભોગ બનેલા લોકોના નિવેદન લેવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.આ અંગે પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે, આજે બપોરે પોતે નોકરીથી ઘરે પરત ફર્યા બાદ જમી રહ્યા
હતા. આ દરમિયાન અચાનક લોકો ભાગવા લાગતા હું પણ મારા ભત્રીજાને લઈને ટેરેસ પર દોડ્યો હતો. જો કે મને ગેસની અસર થવા લાગતા હું પણ નીચે ઉતરીને રોડ પર દોડ્યો હતો. જો કે ધીમે-ધીમે મારો શ્વાસ પણ રુંધાવા લાગ્યો અને હું બેભાન થવા
વિભાગને સાથે રાખીને દરોડો પાડ્યો હતો. જ્યાંથી નશો કરવા માટે ઉપયોગમાં લેવાતી પ્રિસ્ક્રીપ્શન વગર વેચાણ કરાતી સીરપની 50 બોટલો જપ્ત કરવામાં આવી છે.સુરત SoG પોલીસની ટીમે બાતમીના આધારે ફૂડ એન્ડ ડ્રગ્સ ઇન્સ્પેકટરને સાથે
રાખીને કાપોદ્રા રામક્રિશ્ના કોલોની પાસે આવેલી મહાલક્ષ્મી મેડીકલ એન્ડ જનરલ સ્ટોર ઉપર ટ્રેપ ગોઠવી હતી, જ્યાં ડમી ગ્રાહક મોકલતા મેડીકલ સ્ટોરના સંચાલક ભાવેશભાઈ મગનભાઈ નાકરાણીએ કોઈ પણ જાતના ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર નશાયુકત
દવાનું વેચાણ પોતાના મેડીકલ સ્ટોર પરથી કર્યું હતું જેથી એસઓજી પોલીસે ત્યાં દરોડો પાડીને પ્રિસ્ક્રીપ્શન વગર વેચાણ કરાતી
નશાકારક સીરપની ૫૦ નંગ બોટલો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતીપોલીસે જણાવ્યું હતું કે મેડીકલ સ્ટોરમાંથી
મળી આવેલ અને પ્રિસ્ક્રીપ્શન વગર વેચાણ કરાતા સીરપના જત્થા બાબતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આગળની તપાસ હાથ
ધરવામાં આવી છે, તેમજ તેઓની તપાસ દરમ્યાન ગેરકાયદેસર જણાઈ આવ્યેથી ધી ડ્રગ્સ એન્ડ કોસ્મેટીક એક્ટ અને રૂલ્સ હેઠળ મેડીકલ સ્ટોરના લાયસન્સ ધારક તથા સંચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે.
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને
ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે પ્રથમ સત્ર સુધીમાં 3,90,817 સોદાઓમાં કુલ રૂ.37,112.67 કરોડનું ટર્નઓવર નોંધાયું
હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.7,067.5 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 30038.8
કરોડનો હતો.