ગૌહત્યા સામે રાજ્ય સરકારનું કડક વલણ: DyCM હર્ષ સંઘવીની ગૌ હત્યારાઓને ખુલ્લી ચેતવણી — “ક્યાંય પણ છુપાયા હશે તો શોધી કાઢીશું”
રાજ્યમાં ગૌમાતા સંરક્ષણ મુદ્દે સરકાર સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ હોવાનું સ્પષ્ટ સંદેશ આપતા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગૌહત્યાના ગુનાઓમાં સંડોવાયેલા તત્વોને કડક શબ્દોમાં ચેતવણી આપી છે. DyCM હર્ષ સંઘવીે જણાવ્યું હતું કે, “ગૌ હત્યારાઓ ક્યાંય પણ છુપાયા હશે તો પણ રાજ્ય પોલીસ તેમને શોધી કાઢશે અને કાયદાની જડબામાં લાવી કડકમાં કડક સજા…