દેવગઢ બારિયામાં કરૂણ ઘટના — માતાએ ચાર સંતાનો સાથે કૂવામાં ઝંપલાવ્યું, ત્રણ માસૂમોના મોતથી ગામમાં શોક છાયો.
દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના વડભેડ ગામમાં બનેલી એક હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે. કૌટુંબિક તણાવથી વ્યથિત એક માતાએ પોતાના ચાર માસૂમ સંતાનો સાથે કૂવામાં ઝંપલાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવતા લોકોમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનામાં માતા અને એક પુત્રીનો જીવ બચી ગયો છે, જ્યારે ત્રણ નાનકડા…