શૈક્ષણિક સંસ્થાઓને સોંપાયેલી નવી જવાબદારીથી વિવાદ: રખડતા શ્વાનોના સર્વે અંગે પરિપત્ર જાહેર થતાં ઉઠ્યો હંગામો..
📌 શું છે પરિપત્રનો મુદ્દો? માહિતી મુજબ, આ નવો આદેશ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુઓમોટો જાહેર હિત અરજી (PIL) નંબર 5/2025ના સંદર્ભમાં બહાર પાડવામાં આવ્યો છે. કોર્ટના નિર્દેશ મુજબ માત્ર શાળાઓ જ નહીં, પરંતુ હોસ્પિટલ, બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન જેવા જાહેર સ્થળોએ પણ રખડતા શ્વાનોની સ્થિતિ અંગે સચોટ માહિતી (ડેટા) તૈયાર કરવાની જરૂરિયાત દર્શાવવામાં…