“આણદાબાવા મહિલા વૃદ્ધાશ્રમમાં ગુંજ્યો લોકશાહીનો સંકલ્પ: વૃદ્ધ મહિલાઓએ લીધો મતદાનનો શપથ, જાગૃતિ અભિયાનને મળ્યો માનવિય સ્પર્શ.”
જામનગર, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી–૨૦૨૬ને ધ્યાને રાખીને જામનગર જિલ્લામાં મતદાન જાગૃતિ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. લોકશાહીના પવિત્ર તહેવાર સમાન મતદાન પ્રત્યે દરેક વર્ગમાં જાગૃતિ ફેલાય અને વધુમાં વધુ મતદારો મતદાન પ્રક્રિયામાં સક્રિયપણે જોડાય તે હેતુથી અનેક અનોખી પહેલો હાથ ધરવામાં આવી રહી છે. આ જ કડીમાં…