Skip to content
  • હોમ
  • વિડિઓ
  • ઈ-પેપર
  • શોધ
  • ઉપયોગી માહિતી
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • શહેર
    • અમદાવાદ
    • અમરેલી
    • આનંદ
    • કચ્છ
    • ગાંધીનગર
    • ગીર સોમનાથ
    • જામનગર
    • જુનાગઢ
    • દેવભૂમિ દ્વારકા
    • નવસારી
    • પંચમહાલ
    • પાટણ
    • પોરબંદર
    • બનાસકાંઠા
    • બોટાદ
    • ભરૂચ
    • ભાવનગર
    • મહીસાગર
    • મેહસાણા
    • મોરબી
    • રાજકોટ
    • વડોદરા
    • વલસાડ
    • સાબરકાંઠા
    • સુરત
    • સુરેન્દ્રનગર
  • સબરસ
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • શહેર
    • અમદાવાદ
    • અમરેલી
    • આનંદ
    • કચ્છ
    • ગાંધીનગર
    • ગીર સોમનાથ
    • જામનગર
    • જુનાગઢ
    • દેવભૂમિ દ્વારકા
    • નવસારી
    • પંચમહાલ
    • પાટણ
    • પોરબંદર
    • બનાસકાંઠા
    • બોટાદ
    • ભરૂચ
    • ભાવનગર
    • મહીસાગર
    • મેહસાણા
    • મોરબી
    • રાજકોટ
    • વડોદરા
    • વલસાડ
    • સાબરકાંઠા
    • સુરત
    • સુરેન્દ્રનગર
  • સબરસ

  • ગુયાનાના ઉપરાષ્ટ્રપતિ ડૉ. ભરત જગદેવનું જામનગર એરપોર્ટ પર ઉષ્માસભર સ્વાગત – અયોધ્યાના દર્શન બાદ વનતારાની મુલાકાત માટે આગમન.
    જામનગર | શહેર

    ગુયાનાના ઉપરાષ્ટ્રપતિ ડૉ. ભરત જગદેવનું જામનગર એરપોર્ટ પર ઉષ્માસભર સ્વાગત – અયોધ્યાના દર્શન બાદ વનતારાની મુલાકાત માટે આગમન.

    Bysamay sandesh February 21, 2026

    જામનગર, તા. ૨૧ ફેબ્રુઆરીગુયાના સહકારી ગણરાજ્યના ઉપરાષ્ટ્રપતિશ્રી ડૉ. ભરત જગદેવ જામનગર એરપોર્ટ પર પહોંચતા તેમને રાજ્ય અને જિલ્લા પ્રશાસનના મહાનુભાવો દ્વારા ઉષ્માસભર સ્વાગત કરવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય સ્તરના આ મહાનુભવના આગમનને પગલે એરપોર્ટ પર સુરક્ષા તથા પ્રોટોકોલની વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આ આગમન માત્ર શિસ્તાચાર પૂરતું ન રહેતા, ભારત અને ગુયાના વચ્ચેના ઐતિહાસિક, સાંસ્કૃતિક…

    Read More ગુયાનાના ઉપરાષ્ટ્રપતિ ડૉ. ભરત જગદેવનું જામનગર એરપોર્ટ પર ઉષ્માસભર સ્વાગત – અયોધ્યાના દર્શન બાદ વનતારાની મુલાકાત માટે આગમન.Continue

  • જામનગર એસ.ટી. ડેપોમાં સ્વચ્છતા અભિયાન કડક – કચરો ફેંકનાર, પાન મસાલાની પિચકારી કરનાર અને ધુમ્રપાન કરનાર સામે સખત દંડની ચેતવણી.
    જામનગર | શહેર

    જામનગર એસ.ટી. ડેપોમાં સ્વચ્છતા અભિયાન કડક – કચરો ફેંકનાર, પાન મસાલાની પિચકારી કરનાર અને ધુમ્રપાન કરનાર સામે સખત દંડની ચેતવણી.

    Bysamay sandesh February 21, 2026

    જામનગર શહેરના મુખ્ય એસ.ટી. બસ ડેપોમાં હવે સ્વચ્છતા જાળવવા માટે કડક પગલાં લેવામાં આવ્યા છે. ડેપો પરિસરમાં કચરો ફેંકનાર, પાન મસાલા અને ગૂટખાની પિચકારી મારનાર તેમજ ધુમ્રપાન કરનાર વ્યક્તિઓ સામે તાત્કાલિક દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેવી સત્તાવાર ચેતવણી આપવામાં આવી છે. એસ.ટી. વિભાગ દ્વારા જાહેર કરાયેલા આ નિર્ણયથી મુસાફરો અને કર્મચારીઓમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં…

    Read More જામનગર એસ.ટી. ડેપોમાં સ્વચ્છતા અભિયાન કડક – કચરો ફેંકનાર, પાન મસાલાની પિચકારી કરનાર અને ધુમ્રપાન કરનાર સામે સખત દંડની ચેતવણી.Continue

  • રાજકોટના જંગલેશ્વરમાં ગેરકાયદે દબાણો સામે મહાઅભિયાન – ૧૪૯૨ દબાણો દૂર કરવા મનપા-પોલીસ તંત્ર તત્પર, ૧૫૦૦થી વધુ પોલીસ અને ૧૨૦૦ કર્મચારીઓ સાથે સજ્જ આયોજન.
    રાજકોટ | શહેર

    રાજકોટના જંગલેશ્વરમાં ગેરકાયદે દબાણો સામે મહાઅભિયાન – ૧૪૯૨ દબાણો દૂર કરવા મનપા-પોલીસ તંત્ર તત્પર, ૧૫૦૦થી વધુ પોલીસ અને ૧૨૦૦ કર્મચારીઓ સાથે સજ્જ આયોજન.

    Bysamay sandesh February 21, 2026February 21, 2026

    રાજકોટ શહેરમાં ગેરકાયદે દબાણો સામે અત્યાર સુધીનું સૌથી મોટું અભિયાન શરૂ થવા જઈ રહ્યું છે. જંગલેશ્વર વિસ્તારમાં ૨૩મી તારીખે સવારથી ૧૪૯૨ જેટલા ગેરકાયદે દબાણો દૂર કરવા માટે રાજકોટ મહાનગરપાલિકા અને પોલીસ તંત્ર દ્વારા વિશાળ સ્તરે આયોજન કરવામાં આવ્યું છે. આ કામગીરી માટે ૧૫૦૦થી વધુ પોલીસ જવાનોનો લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જ્યારે મનપાના ૧૨૦૦થી વધુ…

    Read More રાજકોટના જંગલેશ્વરમાં ગેરકાયદે દબાણો સામે મહાઅભિયાન – ૧૪૯૨ દબાણો દૂર કરવા મનપા-પોલીસ તંત્ર તત્પર, ૧૫૦૦થી વધુ પોલીસ અને ૧૨૦૦ કર્મચારીઓ સાથે સજ્જ આયોજન.Continue

  • માતૃભાષાના ગૌરવ સાથે અન્ય ભાષાઓનો આદર – સંસ્કૃતિની સાચી અભિવ્યક્તિ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાત સાહિત્ય અકાદમીના માતૃભાષા મહોત્સવમાં સાહિત્ય ગૌરવ અને યુવા ગૌરવ પુરસ્કારોનું વિતરણ.
    ગુજરાત

    માતૃભાષાના ગૌરવ સાથે અન્ય ભાષાઓનો આદર – સંસ્કૃતિની સાચી અભિવ્યક્તિ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાત સાહિત્ય અકાદમીના માતૃભાષા મહોત્સવમાં સાહિત્ય ગૌરવ અને યુવા ગૌરવ પુરસ્કારોનું વિતરણ.

    Bysamay sandesh February 21, 2026

    વિશ્વ માતૃભાષા દિવસની પૂર્વ સંધ્યાએ ગાંધીનગર ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા આયોજિત “માતૃભાષા મહોત્સવ” ભવ્યતા અને સાહિત્યિક ગૌરવ સાથે ઉજવાયો હતો. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ માતૃભાષાના ગૌરવ ગાન સાથે અન્ય ભાષાઓ પ્રત્યે આદર રાખવો એ ભારતીય સંસ્કૃતિની સાચી ઓળખ હોવાનું જણાવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન સાહિત્ય ક્ષેત્રે વિશેષ યોગદાન આપનાર સર્જકોને “સાહિત્ય ગૌરવ” અને…

    Read More માતૃભાષાના ગૌરવ સાથે અન્ય ભાષાઓનો આદર – સંસ્કૃતિની સાચી અભિવ્યક્તિ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાત સાહિત્ય અકાદમીના માતૃભાષા મહોત્સવમાં સાહિત્ય ગૌરવ અને યુવા ગૌરવ પુરસ્કારોનું વિતરણ.Continue

  • મુંબઈ BEST બસોમાં ૨૪ કલાકમાં ત્રણ ગંભીર ઘટનાઓ: સુરક્ષા, જાળવણી અને વહીવટ અંગે ઉઠ્યા મોટા પ્રશ્નો – શતાબ્દી વર્ષમાં ઉપક્રમ પર સંકટ.
    મુંબઈ | શહેર

    મુંબઈ BEST બસોમાં ૨૪ કલાકમાં ત્રણ ગંભીર ઘટનાઓ: સુરક્ષા, જાળવણી અને વહીવટ અંગે ઉઠ્યા મોટા પ્રશ્નો – શતાબ્દી વર્ષમાં ઉપક્રમ પર સંકટ.

    Bysamay sandesh February 21, 2026

    મુંબઈ શહેરની જાહેર પરિવહન વ્યવસ્થા માટે ઓળખાતી BEST (બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ) બસ સેવા એક જ દિવસમાં બનેલી ત્રણ ગંભીર ઘટનાઓને કારણે ચર્ચાના કેન્દ્રમાં આવી છે. કાંદિવલીમાં બસમાં આગ લાગવાની ઘટના, કાલાકિલ્લા ડેપોમાં બેફામ ડ્રાઇવિંગનો બનાવ અને વડાલા ડેપોમાં બે બસ વચ્ચે અથડામણ – આ તમામ બનાવો માત્ર ૨૪ કલાકના ગાળામાં સામે આવતા મુસાફરોની…

    Read More મુંબઈ BEST બસોમાં ૨૪ કલાકમાં ત્રણ ગંભીર ઘટનાઓ: સુરક્ષા, જાળવણી અને વહીવટ અંગે ઉઠ્યા મોટા પ્રશ્નો – શતાબ્દી વર્ષમાં ઉપક્રમ પર સંકટ.Continue

  • ૨૧ ફેબ્રુઆરી, શનિવાર – ફાગણ સુદ ચોથનું રાશિફળ.
    સબરસ

    ૨૧ ફેબ્રુઆરી, શનિવાર – ફાગણ સુદ ચોથનું રાશિફળ.

    Bysamay sandesh February 21, 2026

    મિથુન સહિત બે રાશિના જાતકોને અગત્યના કાર્યોમાં સફળતા, મિલન-મુલાકાતના યોગ આજનો દિવસ ફાગણ સુદ ચોથનો પવિત્ર દિવસ છે. ગ્રહનક્ષત્રોની સ્થિતિ અનુસાર કેટલાક રાશિના જાતકો માટે રાહત, પ્રગતિ અને અગત્યના કાર્યોમાં સફળતા મળવાના યોગ છે, જ્યારે કેટલીક રાશિઓએ સાવચેતી રાખવાની જરૂર છે. ખાસ કરીને મિથુન સહિત બે રાશિના જાતકો માટે ધારણા પ્રમાણેના કામ પૂર્ણ થવાના સંકેતો…

    Read More ૨૧ ફેબ્રુઆરી, શનિવાર – ફાગણ સુદ ચોથનું રાશિફળ.Continue

  • જામનગરમાં VYOનો દિવ્ય ‘હોલી રસિયા’ અને ફૂલ-ફાગ મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો – વ્રજધામ હવેલીના નિર્માણની ઐતિહાસિક જાહેરાત.
    જામનગર | શહેર

    જામનગરમાં VYOનો દિવ્ય ‘હોલી રસિયા’ અને ફૂલ-ફાગ મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો – વ્રજધામ હવેલીના નિર્માણની ઐતિહાસિક જાહેરાત.

    Bysamay sandesh February 21, 2026

    જામનગરના ધાર્મિક અને સાંસ્કૃતિક જીવનમાં એક અલૌકિક અને ભવ્ય પ્રસંગ તરીકે વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન (VYO) દ્વારા લાલપુર રોડ ખાતે આવેલા વ્રજધામ હવેલીના પટાંગણમાં દિવ્ય ‘હોલી રસિયા’ અને ફૂલ-ફાગ મહોત્સવનું વિશાળ આયોજન કરવામાં આવ્યું હતું. વૈષ્ણવાચાર્ય પૂજ્ય પાદ ગો. ૧૦૮ શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીના પાવન સાન્નિધ્યમાં યોજાયેલા આ ભક્તિમય મહોત્સવે જામનગરના ધાર્મિક વાતાવરણને વ્રજભાવથી તરબોળ કરી દીધું…

    Read More જામનગરમાં VYOનો દિવ્ય ‘હોલી રસિયા’ અને ફૂલ-ફાગ મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો – વ્રજધામ હવેલીના નિર્માણની ઐતિહાસિક જાહેરાત.Continue

Page navigation

Previous PagePrevious 1 … 199 200 201 202 203 … 738 Next PageNext

વાંચો

વિડિઓ

શોધ

error: Content is protected !!