મહાશિવરાત્રી પૂર્વે મહાકાલેશ્વર મંદિર ફૂલોથી ઝળહળ્યું
નટરાજ થીમ પર ભવ્ય સજાવટ, વિદેશી ફૂલો અને ૨૦૦ કલાકારોની મહેનતથી નંદી હોલ બન્યો આકર્ષણનું કેન્દ્ર મહાશિવરાત્રીના પાવન પર્વને ધ્યાનમાં રાખીને મહાકાલેશ્વર મંદિરમાં આ વર્ષે ભવ્ય અને અનોખી ફૂલસજાવટ કરવામાં આવી રહી છે. મંદિરને દક્ષિણ ભારતના પ્રસિદ્ધ નટરાજ મંદિર ચિદમ્બરમની થીમ પર સજાવવામાં આવી રહ્યું છે, જેના કારણે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.મંદિરના…