Skip to content
  • હોમ
  • વિડિઓ
  • ઈ-પેપર
  • શોધ
  • ઉપયોગી માહિતી
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • શહેર
    • અમદાવાદ
    • અમરેલી
    • આનંદ
    • કચ્છ
    • ગાંધીનગર
    • ગીર સોમનાથ
    • જામનગર
    • જુનાગઢ
    • દેવભૂમિ દ્વારકા
    • નવસારી
    • પંચમહાલ
    • પાટણ
    • પોરબંદર
    • બનાસકાંઠા
    • બોટાદ
    • ભરૂચ
    • ભાવનગર
    • મહીસાગર
    • મેહસાણા
    • મોરબી
    • રાજકોટ
    • વડોદરા
    • વલસાડ
    • સાબરકાંઠા
    • સુરત
    • સુરેન્દ્રનગર
  • સબરસ
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • શહેર
    • અમદાવાદ
    • અમરેલી
    • આનંદ
    • કચ્છ
    • ગાંધીનગર
    • ગીર સોમનાથ
    • જામનગર
    • જુનાગઢ
    • દેવભૂમિ દ્વારકા
    • નવસારી
    • પંચમહાલ
    • પાટણ
    • પોરબંદર
    • બનાસકાંઠા
    • બોટાદ
    • ભરૂચ
    • ભાવનગર
    • મહીસાગર
    • મેહસાણા
    • મોરબી
    • રાજકોટ
    • વડોદરા
    • વલસાડ
    • સાબરકાંઠા
    • સુરત
    • સુરેન્દ્રનગર
  • સબરસ

  • ‘સેવા તીર્થ’થી શરૂ થયું શાસનનું નવું યુગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી PM ઓફિસ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કર્યું, સાઉથ-નોર્થ બ્લોકનો ઐતિહાસિક અધ્યાય પૂર્ણ થવાની દિશામાં
    દિલ્લી | શહેર

    ‘સેવા તીર્થ’થી શરૂ થયું શાસનનું નવું યુગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી PM ઓફિસ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કર્યું, સાઉથ-નોર્થ બ્લોકનો ઐતિહાસિક અધ્યાય પૂર્ણ થવાની દિશામાં

    Bysamay sandesh February 13, 2026

    ‘સેવા તીર્થ’થી શરૂ થયું શાસનનું નવું યુગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી PM ઓફિસ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કર્યું, સાઉથ-નોર્થ બ્લોકનો ઐતિહાસિક અધ્યાય પૂર્ણ થવાની દિશામાં ભારતના પ્રશાસનના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ મોંટ આવે તેવું ઐતિહાસિક પગલું લેવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી PM ઓફિસ કોમ્પ્લેક્સ ‘સેવા તીર્થ’નું ઉદ્ઘાટન કરી દેશના શાસન તંત્રને આધુનિક માળખામાં સ્થાનાંતરિત કર્યું છે….

    Read More ‘સેવા તીર્થ’થી શરૂ થયું શાસનનું નવું યુગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી PM ઓફિસ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કર્યું, સાઉથ-નોર્થ બ્લોકનો ઐતિહાસિક અધ્યાય પૂર્ણ થવાની દિશામાંContinue

  • મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેન્કમાં ₹૬૪ કરોડની છેતરપિંડી ગાંધીધામના મનોજ નાગાર્જુન ચૌધરીની સીઆઈડી ક્રાઇમ દ્વારા ધરપકડ, નકલી લોન એકાઉન્ટ અને ફર્જી દસ્તાવેજો દ્વારા કૌભાંડ
    શહેર

    મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેન્કમાં ₹૬૪ કરોડની છેતરપિંડી ગાંધીધામના મનોજ નાગાર્જુન ચૌધરીની સીઆઈડી ક્રાઇમ દ્વારા ધરપકડ, નકલી લોન એકાઉન્ટ અને ફર્જી દસ્તાવેજો દ્વારા કૌભાંડ

    Bysamay sandesh February 13, 2026

    ગુજરાતના સહકારી બેન્કિંગ ક્ષેત્રને હચમચાવી નાખનાર ₹૬૪ કરોડની છેતરપિંડીના કેસમાં સીઆઈડી ક્રાઇમે મોટી કાર્યવાહી કરી છે. મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેન્ક સાથે થયેલા આ કૌભાંડમાં ગાંધીધામના મનોજ નાગાર્જુન ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે. તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે નકલી લોન ખાતાં, ફર્જી દસ્તાવેજો અને ખોટી ગેરંટીના આધારે મોટા પાયે રકમ ઉપાડી લેવાઈ હતી. આ કેસ…

    Read More મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેન્કમાં ₹૬૪ કરોડની છેતરપિંડી ગાંધીધામના મનોજ નાગાર્જુન ચૌધરીની સીઆઈડી ક્રાઇમ દ્વારા ધરપકડ, નકલી લોન એકાઉન્ટ અને ફર્જી દસ્તાવેજો દ્વારા કૌભાંડContinue

  • જામનગરમાં રેલવે નોટિસનો મુદ્દો ઉગ્ર બન્યો બાવરી વાસ–હનુમાન ટેકરી–સિદ્ધાર્થનગરના રહેવાસીઓનો મહાનગરપાલિકા સામે રોષ, પોલીસ દ્વારા અટકાયત
    જામનગર | શહેર

    જામનગરમાં રેલવે નોટિસનો મુદ્દો ઉગ્ર બન્યો બાવરી વાસ–હનુમાન ટેકરી–સિદ્ધાર્થનગરના રહેવાસીઓનો મહાનગરપાલિકા સામે રોષ, પોલીસ દ્વારા અટકાયત

    Bysamay sandesh February 13, 2026

    જામનગરમાં રેલવે નોટિસનો મુદ્દો ઉગ્ર બન્યો બાવરી વાસ–હનુમાન ટેકરી–સિદ્ધાર્થનગરના રહેવાસીઓનો મહાનગરપાલિકા સામે રોષ, પોલીસ દ્વારા અટકાયત જામનગર શહેરમાં રેલવે તંત્ર દ્વારા દિગજામ સર્કલ નજીક આવેલા બાવરી વાસ, હનુમાન ટેકરી અને સિદ્ધાર્થનગર વિસ્તારના રહેવાસીઓને આપવામાં આવેલી નોટિસોને લઈને તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે. વર્ષોથી વસવાટ કરતા નાગરિકોને અચાનક સ્થળ ખાલી કરવાની ચેતવણી મળતાં લોકોમાં ભય અને રોષ…

    Read More જામનગરમાં રેલવે નોટિસનો મુદ્દો ઉગ્ર બન્યો બાવરી વાસ–હનુમાન ટેકરી–સિદ્ધાર્થનગરના રહેવાસીઓનો મહાનગરપાલિકા સામે રોષ, પોલીસ દ્વારા અટકાયતContinue

  • સુરતમાં ખાખીનો ખોફ ઓગળ્યો? માથાભારે તત્વોના ડરથી બ્રાહ્મણ પરિવાર હિજરત કરવા મજબૂર, પોલીસની ભૂમિકા પર ગંભીર સવાલો
    સુરત | શહેર

    સુરતમાં ખાખીનો ખોફ ઓગળ્યો? માથાભારે તત્વોના ડરથી બ્રાહ્મણ પરિવાર હિજરત કરવા મજબૂર, પોલીસની ભૂમિકા પર ગંભીર સવાલો

    Bysamay sandesh February 13, 2026

    સુરતગુજરાતના સૌથી ઝડપી વિકસતા અને ‘સેફ સિટી’ તરીકે ઓળખાતા સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ચોંકાવનારી ઘટના સામે આવી છે. પલસાણા વિસ્તારમાં બનેલી એક ઘટના માત્ર એક પરિવાર પર થયેલા હુમલા સુધી મર્યાદિત નથી, પરંતુ સમગ્ર પોલીસ તંત્રની કામગીરી, પ્રતિબદ્ધતા અને વિશ્વસનીયતા પર પ્રશ્નચિહ્ન ઉભું કરે છે. એક સામાન્ય બ્રાહ્મણ યુવક પોતાના હકનો પગાર માંગવા…

    Read More સુરતમાં ખાખીનો ખોફ ઓગળ્યો? માથાભારે તત્વોના ડરથી બ્રાહ્મણ પરિવાર હિજરત કરવા મજબૂર, પોલીસની ભૂમિકા પર ગંભીર સવાલોContinue

  • મહાશિવરાત્રિએ સોમનાથમાં ભક્તિસાગર માટે સુરક્ષાનો અભેદ કિલ્લો ૪ થી ૫ લાખ ભક્તોની આવકની સંભાવના વચ્ચે ૧૧ DYSP, ૫૦થી વધુ PI-PSI અને ૫૦૦થી વધુ પોલીસ જવાનો તહેનાત
    જુનાગઢ | શહેર

    મહાશિવરાત્રિએ સોમનાથમાં ભક્તિસાગર માટે સુરક્ષાનો અભેદ કિલ્લો ૪ થી ૫ લાખ ભક્તોની આવકની સંભાવના વચ્ચે ૧૧ DYSP, ૫૦થી વધુ PI-PSI અને ૫૦૦થી વધુ પોલીસ જવાનો તહેનાત

    Bysamay sandesh February 13, 2026

    સોમનાથભારતના પ્રથમ જ્યોતિર્લિંગ તરીકે આદર પામેલ શ્રી સોમનાથ મહાદેવના ધામે મહાશિવરાત્રિના પાવન પર્વે દર વર્ષે લાખો ભક્તો ઉમટી પડે છે. આ વર્ષે પણ અંદાજે ૪ થી ૫ લાખ જેટલા ભક્તો દાદાના દર્શનાર્થે પહોંચશે તેવી સંભાવનાને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર દ્વારા સુરક્ષાનો અભેદ કિલ્લો તૈયાર કરવામાં આવ્યો છે. શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટ, જિલ્લા વહીવટી તંત્ર અને…

    Read More મહાશિવરાત્રિએ સોમનાથમાં ભક્તિસાગર માટે સુરક્ષાનો અભેદ કિલ્લો ૪ થી ૫ લાખ ભક્તોની આવકની સંભાવના વચ્ચે ૧૧ DYSP, ૫૦થી વધુ PI-PSI અને ૫૦૦થી વધુ પોલીસ જવાનો તહેનાતContinue

  • ‘છોટી કાશી’ જામનગરમાં મહાશિવરાત્રીની ૪૫મી ભવ્ય શિવ શોભાયાત્રા સિદ્ધનાથ મહાદેવથી ભીડભંજન મહાદેવ સુધી ભક્તિનો મહાસાગર, રજત મઢીત પાલખી અને આકર્ષક ફ્લોટ્સથી શહેર થશે શિવમય
    જામનગર | શહેર

    ‘છોટી કાશી’ જામનગરમાં મહાશિવરાત્રીની ૪૫મી ભવ્ય શિવ શોભાયાત્રા સિદ્ધનાથ મહાદેવથી ભીડભંજન મહાદેવ સુધી ભક્તિનો મહાસાગર, રજત મઢીત પાલખી અને આકર્ષક ફ્લોટ્સથી શહેર થશે શિવમય

    Bysamay sandesh February 13, 2026

    જામનગર, જેને શ્રદ્ધાભાવે ‘છોટી કાશી’ તરીકે ઓળખવામાં આવે છે, ત્યાં મહાશિવરાત્રીના પાવન પર્વે આ વર્ષે ૪૫મી ભવ્ય શિવ શોભાયાત્રાનું વિશાળ આયોજન થવા જઈ રહ્યું છે. શહેરના પૌરાણિક શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિરથી પ્રસ્થાન કરતી આ શોભાયાત્રા સમગ્ર નગરમાં ભક્તિની અનોખી છટા ફેલાવશે અને અંતે શ્રી ભીડભંજન મહાદેવ મંદિરે મહાઆરતી સાથે પૂર્ણ થશે. દર વર્ષે ભવ્યતા અને…

    Read More ‘છોટી કાશી’ જામનગરમાં મહાશિવરાત્રીની ૪૫મી ભવ્ય શિવ શોભાયાત્રા સિદ્ધનાથ મહાદેવથી ભીડભંજન મહાદેવ સુધી ભક્તિનો મહાસાગર, રજત મઢીત પાલખી અને આકર્ષક ફ્લોટ્સથી શહેર થશે શિવમયContinue

  • રતનપુરા જમીન કૌભાંડનો ભંડાફોડ ૧૯૯૯ના રજિસ્ટર્ડ વિલને અવગણી બોગસ પેઢીનામું અને ખોટા પંચકયાસ : નાયબ મામલતદાર સહિત ૭ સામે છેતરપિંડીની ફરિયાદ
    શહેર

    રતનપુરા જમીન કૌભાંડનો ભંડાફોડ ૧૯૯૯ના રજિસ્ટર્ડ વિલને અવગણી બોગસ પેઢીનામું અને ખોટા પંચકયાસ : નાયબ મામલતદાર સહિત ૭ સામે છેતરપિંડીની ફરિયાદ

    Bysamay sandesh February 13, 2026

    નડિયાદ જિલ્લામાં ફરી એક વખત જમીન સંબંધિત ગંભીર કૌભાંડ સામે આવ્યું છે. માતર તાલુકાના રતનપુરા ગામની કરોડો રૂપિયાની કિંમતી જમીન પચાવી પાડવા માટે સરકારી અધિકારી સહિત સાત શખ્સોએ મળતિયાગીરી કરી હોવાના આક્ષેપો સાથે પોલીસ મથકે લેખિત ફરિયાદ નોંધાઈ છે. આ પ્રકરણમાં વર્ષ ૧૯૯૯ના કાયદેસર રજિસ્ટર્ડ વિલને અવગણી બોગસ પેઢીનામું, ખોટા પંચકયાસ અને બનાવટી દસ્તાવેજોના આધારે…

    Read More રતનપુરા જમીન કૌભાંડનો ભંડાફોડ ૧૯૯૯ના રજિસ્ટર્ડ વિલને અવગણી બોગસ પેઢીનામું અને ખોટા પંચકયાસ : નાયબ મામલતદાર સહિત ૭ સામે છેતરપિંડીની ફરિયાદContinue

Page navigation

Previous PagePrevious 1 … 58 59 60 61 62 … 581 Next PageNext

વાંચો

વિડિઓ

શોધ

error: Content is protected !!