‘સેવા તીર્થ’થી શરૂ થયું શાસનનું નવું યુગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી PM ઓફિસ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કર્યું, સાઉથ-નોર્થ બ્લોકનો ઐતિહાસિક અધ્યાય પૂર્ણ થવાની દિશામાં
‘સેવા તીર્થ’થી શરૂ થયું શાસનનું નવું યુગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી PM ઓફિસ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કર્યું, સાઉથ-નોર્થ બ્લોકનો ઐતિહાસિક અધ્યાય પૂર્ણ થવાની દિશામાં ભારતના પ્રશાસનના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ મોંટ આવે તેવું ઐતિહાસિક પગલું લેવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી PM ઓફિસ કોમ્પ્લેક્સ ‘સેવા તીર્થ’નું ઉદ્ઘાટન કરી દેશના શાસન તંત્રને આધુનિક માળખામાં સ્થાનાંતરિત કર્યું છે….