તાજા સમાચાર
જામનગરના વિકાસની જીવંત ગાથા બની ‘પ્રગતિ પથ યાત્રા’: ઐતિહાસિક વારસા અને આધુનિક વિકાસના સંગમનો ભવ્ય પ્રારંભ
|
ઉરી સેક્ટરમાં દુર્ઘટના: ગ્રેનેડ બ્લાસ્ટમાં સેનાના બે જવાન શહીદ, તપાસ શરૂ
|
અમદાવાદ મેટ્રોને વધુ ગતિ: કેન્દ્રીય કેબિનેટે ફેઝ-2Aના 6 કિમી નવા કોરિડોરને મંજૂરી આપી.
|
જામનગરના વ્યસ્ત માર્ગ પર ડમ્પરની અડફેટે માતા-પુત્રી: મહિલા ગંભીર રીતે ઘાયલ, પુત્રીને પણ ઈજા,ખોડીયાર કોલોની નજીક પૂરપાટ દોડતા ડમ્પરે એક્ટિવાને પાછળથી ટક્કર મારી.
|
જામનગરમાં શિક્ષિકાનો સાસરીયાઓ સામે ગંભીર આક્ષેપો સાથે કાયદાનો આશરો: ત્રાસ, ધમકી અને પાંચ લાખની માંગણી મામલે ફરિયાદ નોંધાઈ.
|
અમદાવાદમાં મેટ્રો ડેપો નજીક ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ.
|
જામનગર બનશે ભારતનું AI પાવરહાઉસ: મેટા અને રિલાયન્સ વચ્ચે ઐતિહાસિક કરાર, 168 મેગાવોટનું AI ડેટા સેન્ટર સ્થાપાશે
|
પ્રેમપ્રકરણની આગે સળગ્યું સતિયા ગામ: ફિલ્મી ઢબે ધસી આવેલા ટોળાના આતંક બાદ પોલીસે કસ્યો કાયદાનો ફંદો, વધુ ૯ આરોપીઓ ઝડપાયા
|
કાલાવડમાં મધરાતે આગનો તાંડવ: લાકડાના ગોડાઉનમાં ભીષણ આગથી અફરાતફરી, બાઈકની પેટ્રોલ ટાંકી ફાટતાં જ્વાળાઓએ ધારણ કર્યું વિકરાળ સ્વરૂપ.
|
રણમલ તળાવેથી ગુંજ્યો સ્વચ્છતાનો સંકલ્પ: શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજાના શ્રમદાનથી જામનગરમાં સ્વચ્છતા જનઆંદોલનને નવી દિશા.
|