જાહેરાત
તાજા સમાચાર
ચીનની નામ બદલવાની ચાલ સામે ભારતનો જવાબ: અરુણાચલ પ્રદેશના 27 સ્થળોને સત્તાવાર નકશામાં સ્થાન. | જામનગરમાં ફાયર વિભાગનો 101 નંબર બંધ, ઈમરજન્સી માટે વૈકલ્પિક નંબરો જાહેર | ખાદ્યતેલના ભાવમાં ફરી ઉછાળો: સિંગતેલ ₹2,900ને પાર, કપાસિયા તેલ પણ ₹2,795 સુધી પહોંચ્યું. | જામનગર માટે મોટી રેલવે સિદ્ધિ: આલિયાવાડા–જામનગર ડબલિંગ ટ્રેકને સુરક્ષા મંજૂરી, 123 કિમીની ઝડપે સ્પીડ ટ્રાયલ સફળ. | ચંબામાં મુસાફરોથી ભરેલી ખાનગી બસ પલટી: ગોઝારા અકસ્માતમાં 8 લોકોના મોત, અનેક મુસાફરો ઈજાગ્રસ્ત. | આજનું રાશિફળ: ૮ ઓગસ્ટ, શનિવાર — અષાઢ વદ દશમ. | UPI પેમેન્ટ પર ચાર્જ લાગશે? મોટો ભ્રમ દૂર: ગ્રાહકો અને નાના વેપારીઓ માટે ચૂકવણી પહેલાની જેમ જ ફ્રી રહેશે. | તારીખ : 0૮/08/2026 નુ ન્યૂઝ પેપર. | આજનો ઇતિહાસ — 8 ઓગસ્ટ | શ્રીમદ્ ભગવદ્ ગીતા – અધ્યાય ૨ : સાંખ્ય યોગ શ્લોક ૭ |
પાછા મુખ્ય સમાચાર પર
ટૉપ ન્યૂઝ ૧૦ વાર જોવાયેલ એક કલાક પેહલા

ટૉપ ન્યૂઝ જામનગરમાં ફાયર વિભાગનો 101 નંબર બંધ, ઈમરજન્સી માટે વૈકલ્પિક નંબરો જાહેર

જામનગરમાં ફાયર વિભાગનો 101 નંબર બંધ, ઈમરજન્સી માટે વૈકલ્પિક નંબરો જાહેર

જામનગર શહેરમાં ફાયર વિભાગના હેલ્પલાઈન અને 101 નંબર ટેકનિકલ ખામીના કારણે હાલ બંધ હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. આગ, અકસ્માત અથવા અન્ય કોઈપણ પ્રકારની ફાયર ઈમરજન્સીની સ્થિતિમાં નાગરિકોને હાલ 101 નંબર પર સંપર્ક ન કરવા અને નીચે આપેલા વૈકલ્પિક નંબરો પર તાત્કાલિક જાણ કરવા અપીલ કરવામાં આવી છે.

ઈમરજન્સી માટે વૈકલ્પિક નંબર

ફાયર કંટ્રોલ રૂમ – લાલબંગલો

  • 112
  • 9409402369
  • 9409420867

ઈન્દિરા માર્ગ ફાયર સ્ટેશન

  • 0288-2710411

બેડેશ્વર ફાયર સ્ટેશન

  • 0288-2755369

ફાયર વિભાગ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે ટેકનિકલ ખામી દૂર ન થાય ત્યાં સુધી કોઈપણ આગની ઘટના કે અન્ય ફાયર ઈમરજન્સી માટે ઉપરોક્ત વૈકલ્પિક નંબરોનો ઉપયોગ કરે. ઈમરજન્સીની સ્થિતિમાં સમયસર જાણ થાય તે માટે આ નંબરો સાચવી રાખવા પણ સૂચના આપવામાં આવી છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ