તાજા સમાચાર
રથયાત્રા પૂર્વે ગુજરાત ATSનું મોટું ઓપરેશન, જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા શંકાસ્પદ આતંકીઓ ઝડપાયા
|
ગિરનારમાં સિંહ હુમલા બાદ સરકારનું એક્શન, કાયમી ચેકપોસ્ટ, સાઇલન્સ ઝોન અને થર્મલ ડ્રોનથી થશે દેખરેખ
|
ભારતીય મૂળના નાસા એસ્ટ્રોનોટ અનિલ મેનન આજે પ્રથમ અંતરિક્ષ મિશન પર રવાના, આઠ મહિના ISSમાં કરશે સંશોધન
|
સુરત નાસીરનગર ડિમોલિશન કેસમાં નવો વળાંક, સસ્પેન્ડેડ એન્જિનિયરે હાઈકોર્ટમાં કમિશનર પર લગાવ્યા ગંભીર આક્ષેપ
|
નીલકંઠ મહાદેવથી રાધાકૃષ્ણ મંદિર માર્ગ પર ગટરના ગંદા પાણીથી લોકો પરેશાન, એક મહિનાથી ગંદકી અને દુર્ગંધનો ત્રાસ
|
CBSEનો મોટો નિર્ણય: ધોરણ 9-10માં ત્રીજી ભાષાનું આંતરિક મૂલ્યાંકન ફરજિયાત, પાસ થયા બાદ જ મળશે 10મું પાસિંગ સર્ટિફિકેટ
|
ભોજશાળા-કમલ મૌલા વિવાદમાં સુપ્રીમ કોર્ટનો વચગાળાનો આદેશ, સંકુલમાં નમાઝને મંજૂરી નહીં
|
સંગીતકાર પ્યારેલાલની પત્ની સુનીલા શર્માનું 78 વર્ષની વયે નિધન, ફિલ્મ જગતમાં શોકની લાગણી
|
રામ મંદિર દાન વિવાદ વચ્ચે વકફ સંપત્તિ તપાસની માંગ, મૌલાના શહાબુદ્દીન રઝવીનું નિવેદન ચર્ચામાં
|
દેવભૂમિ દ્વારકામાં આજે પહોંચશે કોંગ્રેસની કિશાન અધિકાર યાત્રા, 500 કિમીની પદયાત્રાનો થશે સમાપન
|