જાહેરાત
તાજા સમાચાર
દેવભૂમિ દ્વારકામાં જુગારધામો પર પોલીસનો સપાટોઃ એક જ દિવસમાં 11 કેસ, 39 આરોપીઓ સામે કાર્યવાહી | નખત્રાણામાં ભયાનક બ્લાસ્ટઃ છોટા હાથીની ડીઝલ ટાંકીમાં વિસ્ફોટ, 4 લોકોના મોત | ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ 2 મોતઃ મૃત્યુઆંક 11 થયો, 26 દર્દીઓને સારવાર બાદ રજા | અંબાજી મંદિરમાં રાજુલાના માઈભક્તની અનોખી ભક્તિઃ મા અંબાના ચરણોમાં ₹82,800ની ચાંદીની પાદુકા અર્પણ | ₹15 હજારની આવક અને ₹975 કરોડની ટેક્સ નોટિસ! અજમેરના દરજીને હચમચાવી દેનારો મામલો | મ્યુનિસિપલ એકાઉન્ટન્ટની ભરતીમાં મોટી રાહત! ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ | Jioની મોટી જાહેરાત! ₹300માં મળશે Prime મેમ્બરશિપ | Appleમાં મોટી છટણીઃ 200થી વધુ કર્મચારીઓની નોકરી ગઈ, Siri અને Vision Pro ટીમો પર અસર | હવે દવાઓ પણ નકલી? ગુજરાતમાં મેડિકલ સ્ટોર્સ-એજન્સીઓ પર તંત્રના દરોડા. | ગુજરાત પોલીસમાં મોટો બદલી નિર્ણય: પતિ-પત્નીના કેસમાં 415 કર્મચારીઓની એકસાથે બદલી |
પાછા મુખ્ય સમાચાર પર
મારું ગુજરાત ૬૦ વાર જોવાયેલ 3 અઠવાડિયા પેહલા

મારું ગુજરાત તાલાલા-સુત્રાપાડા વિધાનસભાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડના જનસંપર્ક કાર્યાલયનું લોકાર્પણ

તાલાલા-સુત્રાપાડા વિધાનસભાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડના જનસંપર્ક કાર્યાલયનું લોકાર્પણ

ગીર સોમનાથ જિલ્લાના 91-તાલાલા-સુત્રાપાડા વિધાનસભા બેઠકના ધારાસભ્ય ભગવાનભાઈ બારડના નવા જનસંપર્ક કાર્યાલયનું લોકાર્પણ ભવ્ય કાર્યક્રમ વચ્ચે સંપન્ન થયું હતું. કાર્યક્રમમાં વિસ્તારના અનેક આગેવાનો, કાર્યકરો અને શુભેચ્છકોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનોએ નવા જનસંપર્ક કાર્યાલયથી વિસ્તારના નાગરિકોને વધુ સરળતાથી લોકપ્રતિનિધિ સુધી પહોંચવાની સુવિધા મળશે અને લોકોના પ્રશ્નોના ઝડપી નિરાકરણમાં મદદ મળશે તેવી આશા વ્યક્ત કરી હતી. કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય ભગવાનભાઈ બારડે પણ ઉપસ્થિત તમામ આગેવાનો અને કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો.

કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો, સમાજના અગ્રણી લોકો, કાર્યકરો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દેશભક્તિના નારાઓ અને ઉત્સાહભર્યા વાતાવરણ વચ્ચે યોજાયો હતો.

રિપોર્ટર : જગદીશ આહીર

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ