જાહેરાત
તાજા સમાચાર
મહિલા ધારાસભ્યોને CM ભૂપેન્દ્ર પટેલની રક્ષાબંધન ભેટ | વિસાવદરની ‘નળ સે જળ’ યોજનામાં કથિત ગેરરીતિ અંગે પોલીસ ફરિયાદ | કોલંબો ટેસ્ટ ડ્રો, ભારતના હાથમાંથી જીત સરકી | સદગુરુ ભાવુક થયા,નેપાળ દુર્ઘટનામાં ઈશા ફાઉન્ડેશનના 80 સભ્યો ગુમ | મહારાષ્ટ્રમાં રિક્ષા-ટેક્સી ચાલકોને મોટી રાહત | રક્ષાબંધન પહેલાં પશુપાલક બહેનોને બનાસ ડેરીની મોટી ભેટ! | ખીમલીયા, નારણપર અને ચેલા ગામની કેબલ વાયર ચોરીનો ભેદ ઉકેલાયો, રૂ. 2.78 લાખનો મુદ્દામાલ સાથે ત્રણ કિશોર ઝડપાયા. | જૂનાગઢના બરવાળા ગામે સરકારી જમીન પર દબાણના આક્ષેપ, કલેક્ટરને લેખિત રજૂઆત કરી તાત્કાલિક કાર્યવાહીની માંગ. | નેપાળ પૂર હોનારત: ગુજરાતના 18 લોકો સંપર્ક વિહોણા, SEOC/DEOCએ જાહેર કરી યાદી. | જામનગરમાં પ્રાણી ક્રૂરતા નિવારણ સોસાયટીની વાર્ષિક બેઠક યોજાઈ, ગ્લુ ટ્રેપ પ્રતિબંધ અંગે જાગૃતિ પર ભાર. |
પાછા મુખ્ય સમાચાર પર
અકસ્માત ૬ વાર જોવાયેલ એક કલાક પેહલા

અકસ્માત સદગુરુ ભાવુક થયા,નેપાળ દુર્ઘટનામાં ઈશા ફાઉન્ડેશનના 80 સભ્યો ગુમ

સદગુરુ ભાવુક થયા,નેપાળ દુર્ઘટનામાં ઈશા ફાઉન્ડેશનના 80 સભ્યો ગુમ

80 સભ્યો ગુમ થતા સદગુરુ ભાવુક, પરિવારજનોમાં ચિંતા

નેપાળમાં સર્જાયેલી કુદરતી આફત વચ્ચે ઈશા ફાઉન્ડેશન સાથે જોડાયેલા આશરે 80 સભ્યો ગુમ હોવાના અહેવાલથી ચિંતા વધી છે. ઘટનાની જાણ થતાં સદગુરુ ભાવુક થયા છે અને ગુમ થયેલા સભ્યોની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી છે.

નેપાળના દુર્ગમ વિસ્તારમાં સર્જાયેલી આ ઘટનાને પગલે ગુમ થયેલા લોકો અંગે માહિતી મેળવવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. પરિવારજનો અને પરિચિતોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

સદગુરુએ આ મુશ્કેલ સમયમાં અસરગ્રસ્ત લોકોની સુરક્ષા અને સલામતી માટે પ્રાર્થના વ્યક્ત કરી છે. ગુમ થયેલા તમામ સભ્યો અંગે સત્તાવાર માહિતીની રાહ જોવાઈ રહી છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ